તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

SATSANG…… October 2, 2007

Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 1:24 am

સત્સંગ પણ ભગવતકૃપા વગર મળતો નથી. સત્સંગ વગર નિત્યાનિત્યનો વિવેક થતો નથી. વિવેક ન આવે ત્યાં સુધી વિરાગ થતો નથી. વિરાગ ન આવે ત્યાં સુધી ત્યાગ થતો નથી. ત્યાગ ન થાય ત્યાં સુધી સ્વામી કોણ થાય ? ગુરૂ જ રાહ બતાવે તો આ સત્સંગરૂપી ગંગામાં ડૂબકી મરાય અને નિરાકાર નિર્વિકલ્પ બની જવાય. જ્યાં પ્રેમ હશે ત્યાં સમર્પણ અચૂક હોય છે. સમર્પણ એ પ્રેમની શરત નથી. સમર્પણ એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમમાં શરત ન હોય અને શરત કરે તે પ્રેમ ન કરી શકે. દીવડો પ્રગટશે તો પ્રકાશ જ થવાનો જ્યાં પ્રેમની જ્યોતિ જલે ત્યાં સમર્પણનો પ્રકાશ અપોઆપ પ્રગટશે.
ONE WHO CAN LIVE LIKE THIS AUTHER HAS TRUE KNOWLEDGE OF LIBERATION,

 

2 Responses to “SATSANG……”

  1. મેઘધનુષ….THANKS TO NEELABEN AND LETTER TO GURUJI AUTHYR,

  2. ONE WHO WANTS TO TEST IN LIFE THE POWER OF TRUTH NEEDS TO LIVE AND GO THROUGH LIFE WITH BEROMETER- TESTING WITH TRUTH EVERY BREATH AND ACTION OF THE SELF.
    I ENJOYED PUJAY NARAYANBHAI DESAI’S VIDIO INTERVIEW DONE BY AKHIL SUTARIA.

    નારાયણભાઇ દેસાઇ – વિડિયો


Leave a Reply