તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

No doership nor Enjoyership! March 31, 2008

Filed under: ENGLISH — dhavalrajgeera @ 11:23 am

Shree Hari:

31st March, 2008, Monday
Chaitra Krishna Dashami, Vikram Samvat 2064, Somvar

The truth is that there is no doership, nor enjoyership in us (Self). This is absolutely true. I had told you yesterday, that you are only Existence. Simply pure conscious existence. In this conscious existence, there is no doership, nor enjoyership. It simply is not there. “Ahamkaar vimoodhaatma kartaaha miti manyate.” Becoming attracted and attached due to egoism, the one with the inner faculty (antahkarna) begins to believe himself to be doer and enjoyer. You are not a doer, nor an enjoyer. It is only activity that is happening. You are beyond all qualities and characteristics. “Sharirasthopi kaunteye, na karoti, ne lipyate.” This is clearly stated in Gita 13:31. You are not a doer or enjoyer. You are not, not, not. I said you are pure Self. God says that he who witnesses the things happening, is not the doer, and he realizes my inner sentiments and expressions. Therefore all of you, young – old, brothers – sisters, small – big, please kindly have
mercy and accept this point. Simply accept it. Only once with a true and simple heart, accept it. Then all work will be completed. With ease and with firm determination accept just once.

This is not about practice. It is only about acceptance that – I am neither a doer nor an enjoyer. All are free from all bondages. In Gita 4:20 also God says – “naivam kincitkaroti sah” – He does nothing even though fully engaged in action. What a great shloka this is. Also in Gita 18:17 – God says “Yasya naahankrto bhaavo, budhhiryasya na lipyate; hatvaapi sa imaamllokaanna hanti na nibadhyante. ” i.e. He, who is free from egoism , whose intellect is not tainted, though he may slay other creatures, he slays not, nor is he bound (by actions). That is the Self. Accept this Self. It is only about acceptance. Acceptane alone.

All are free from bondages. Simply all. In Gita 13:21, 22, and 23 these are three additional shlokas. I am doing, I am doing is bondage. I do nothing in the least bit, that is freedom. How simple and straightforward this is. Just like fire burns all impurities, similarly the fire of knowledge, burns away all ignorance. That is all there is to it. Simple, straightforward point – there is no doership at all in the Self. Accept this ! there is no easier work in this world than this. Simply acceptance. Acceptance with a firm determination ! Very firmly. Only acceptance.

From Discourse in Hindi by Swami Ramsukhdasji on May 26, 2004 at 5:00 a.m.

Ram Ram

For full online discourses in Hindi, please visit Swami Ramsukhdasji’s website.

http://www.swamiramsukhdasji.org

 

Ek sant ki vasiyat ! March 29, 2008

Filed under: Thinking -Faith and God — dhavalrajgeera @ 12:01 pm

My Thoughts (continued from 28th March, 2008)

For Satsang and other spiritual work, I object to the raising (accumulating) of funds (donations).

I do not give blessings or wish evil or give boon to anyone, nor do I understand and consider myself capable of doing such things.

I give greater importance to Gangaji, the Sun or reverence / recitation of holy scriptures instead of my visitation and viewing (my darshan).

I have once and for all, entirely given-up the touching of Money and Women

In those news-papers, magazines or written publications where there are advertisements printed, I object to my writings being published. Similiarly, in shops, places of trading, or in calendars pertaining to commercial business or any tools, materials created for the awareness of the businesses, there too, I object to my name being printed in any such publications or places. This however does not apply to the advertisement of Gita Press books.

During discourses, I have established a practice of women and men sitting separately. In my proximity and few feet in the surrounding areas, only men will sit. The seating arrangements for men, will be arranged by men and for women will be arranged by women. Only men should raise their hands, not women ! while praising the glories of God

Of the three Yogas – Karma Yoga (Path of Action), Jnana Yoga (Path of Knowledge) and Bhakti Yoga (Path of Devotion), I consider Path of Devotion to be best of all, and I believe that it is only through eternal divine Love that man attains perfection.

He who says he is my disciple and considers himself to be blessed by me and gives discourses and seeks respect and recognition, who takes money from devotees, who keeps contact with women, who takes gifts or asks for things, he must be considered a deceitful person. He who accumulates money in my name, he incurs immense sin. That person’s sins are not eligible for forgiveness.

From “Ek Sant Ki Vasiyat” in Hindi pg 13 by Swami Ramsukhdasji

 

શામાટે વેદનો અભ્યાસ————–By Pravinash1 March 28, 2008

Filed under: Thinking -Faith and God — dhavalrajgeera @ 2:56 pm
      
              વેદ  આપણા  જ્ઞાનમાં   વૃધ્ધિ  કરે છે. આપણે  કોણ  છીએ  તેનૉ  પ્રતીતિ  કરાવે

    છે. તેના  અભ્યાસથી  અંતરમા  શાંતિ  અને  આનંદ  પ્રવર્તે  છે. વેદાંતના  પઠનથી

    જીવન  જીવવાની  કળા  પ્રાપ્ત  થાય છે. વેદનો  અભ્યાસ  સફળતા  અને  પ્રગતિને

    પંથે  પ્રયાણ  કરાવે  છે. એ  બંનેના  સમન્વયથી  આપણી  ભૌતિક  અને  આધ્યાત્મિક

    ભૂખ  સંતોષાય  છે. 

      વેદાંતનો  અભ્યાસ  એટલે  પધ્ધતિસર  જીવન  જીવવાનો  સફળ  પ્રયાસ. “હું”

   કોણ?  એ પ્રશ્નનો  ઉત્તર  વેદાંત આપે  છે. વેદે તેની  છણાવટ કરી  આપણી  સમક્ષ

    પૂરાવા  સાથે  દર્શાવ્યું  છે. સુખ , શાંતિ  અને  આનંદના  ત્રિવેણી  સંગમમા  વેદ

    આપણને  સ્નાન  કરાવી  શુધ્ધ  બનાવે   છે. વેદ  વિચારોને  પ્રેરે  છે. પોતાની

    જાતનું  પૃથક્કરણ  કરી  તેને  જાણવી  અને શુધ્ધ  કરવામા  વેદનો  અભ્યાસ સહાય

    કરે  છે. વેદા  વૈજ્ઞાનિક  પધ્ધતિથી  આપણને ધર્મ   વિષે  ઉંડુ  જ્ઞાન  આપે  છે.

  ‘વેદ’ની  સાર્થકતા  ખુદ   વેદ  છે. વેદનો  અભ્યાસ  જીવન  જીવવા  માટે  અતિ

    આવશ્યક  છે.

      વેદ  અને  શાસ્ત્રનો  ઉંડો  અભ્યાસ  કદાચ  કંટાળા જનક  લાગે.  કિંતુ  વેદનો

   સારાંશ  ‘વેદાંત’  સંક્ષિપ્તમાં  ખૂબ  ચીવટથી  આપણને  સમજાવવામા  સફળ થયું

   છે. ઝીણવટપૂર્વકનું  તેનું  અવલોકન  જીવન  જીવવાનો  રાહ  બતાવે  છે.િ ચાર

   કરવો, પણ  કઈ  રીતે , કઈ  દિશામા  તે માર્ગદર્શન  વેદાંત  પૂરુ  પાડે  છે. એ

   એક  કળા છે. પાયા  વગરના  ઉપદેશ  અને  સિધ્ધાંતો  પામેલ  માનવી  દિશા

   ભૂલી  જ્યાં  ત્યાં  ગોથા ખાય છે.
     આજે  આટલું  બસ.  તમારા અભિપ્રાય  મોકલશો.  હવે પછી કાલે  મળીશું———-
      

 

Gitamrut. March 28, 2008

Filed under: ENGLISH — dhavalrajgeera @ 10:44 am

Shree Hari:

27th March, 2008, Thursday
Chaitra Krishna Shasthi, Vikram Samvat 2064, Guruvar

At the very beginning of the Gita, God spoke about the body (sharir) and the dweller in the body (shariri). The compartment of the body is separate from the dweller in this body. The compartment of the body is inert, unreal, and perishable, whereas, the compartment of the dweller in the body, is consciousness, real, and imperishable. In the thirteenth chapter of the Gita, God has called these two “shetra” (field) and “shetragnya” (knower of the field) and “prakruti” (nature) and “Purusha” (God Himself) The relationship of the body is with the world, whereas the relationship of the dweller in the body is with God (Supreme Consciousness, Supreme Soul). The reason for clarifying the separateness of the two in the very beginning of the Gita, is to make one understand that, it is only the realization of separateness that man is greatly benefited.

In Gita, wherever God has spoken about Jnana Yoga (path of knowledge), there He has described the two compartments – body and the dweller in the body, the field and the knower of the field and the perishable “Prakruti” Nature and eternal Purusha (Consciousness). But in the path of devotion (Bhakti), God has described it as three compartments – Para (consciousness), Apara (inert), Aham (God Himself, the origin of creation) (Gita 7:4-6) or Akshara (imperishable), Shar (perishable), and Purshottam (God) (Gita 15:16-18). But in this, God has revealed one secret that para (consciousness, chetan), and “apara” (inert), both are one, inseparable from God. Therefore from the perspective of devotion, besides God there is nothing else – “Vasudeva Sarvam” (Gita 7:19), “Sadasacchaham” (Gita 9:19). Whether you take it from the perspective of knowledge (jnana) or devotion (bhakti), if you see it from any perspective, there is only one consciousness (reality). Besides this
consciousness, there is nothing else.

If a spiritual aspirant desires his upliftment, then he must first think about what is it that he is giving importance to? What reality is he accepting? Rather what is it that is making a greater impact on him – Is it the world or himself or God ? If he believes in the world, then through “karma yoga” (Path of Action) he can attain upliftment. If he believes only in himself, then through “Path of Knowledge” (Jnana Yoga) he can attain salvation, and if he believes in God, then through “Path of Devotion” (Bhakti Yoga) he can attain God. If he does not believe in anyone, then too he will attain salvation, because by not believing in anything, there is no influence or impressions, or impact of anything, therefore there is no attachment or aversion to anything whereby he will on his own, automatically be freed from bondage.

From “Satya ki Khoj” in Hindi pg 28 by Swami Ramsukhdasji

Ram Ram

For full online discourses in Hindi, please visit Swami Ramsukhdasji’s website.

http://www.swamiramsukhdasji.org

 

KAVI-Sundarm March 26, 2008

Filed under: 1 — dhavalrajgeera @ 9:15 pm

વાત ગર્ભાધાન અને પ્રસવની – સુન્દરમ્

જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી

sundaramએક નાનકડી કન્યા મારી પાસે હસ્તાક્ષર લેવાને આવેલી અને મને કહેલું કે ‘એક કડી લખી આપો’ મારી આસપાસ અનેક મિત્રો ઊભા હતા. ગૂજરાત વિદ્યાપીઠનું એ ચોગાન હતું અને ત્યાં એક મોટા સમારંભે હું ગયેલો. એણે મારા હાથમાં એની હસ્તાક્ષર-પોથી મૂકી અને એના ‘કડી’ શબ્દને પકડીને ઉપરની પંક્તિ આવી ગઈ. એ કન્યાએ કહેલો ‘કડી’ શબ્દ અહીં બીજા અર્થમાં પ્રગટ થઈ ગયો. એ પંક્તિ જાણે ઉપર તૈયાર બેઠેલી હોય તેમ ઊતરી પડી. હવે, આમાં કઈ પ્રક્રિયા આપણે કહીશું ?

ભાષામાં શબ્દ એક કરતાં વધુ અર્થ ધરાવે છે. પણ મારું બાહ્ય મન એ શ્લેષની શોધમાં ગયેલું નહિ. શબ્દોની આ બહુ-અર્થતા મારા સંસ્કાર-ભંડારમાં પડેલી જ હતી. આ શ્લેષ થાય છે, એ ખ્યાલ પણ પછીથી આવ્યો. પણ ‘કડી’ એટલે ‘પંક્તિ’નો અર્થ ધકેલાઈ જઈ સાંકળમાંની કડી એ અર્થ ચળક્યો, અને એ સાંકળનારું તત્વ તો પ્રેમ છે, પણ ‘પ્રેમ’ નહિ પણ ‘સૌ’ ની સાથે વર્ણસંગીત સાધતો ‘સ્નેહ’ શબ્દ આવી ગયો, તેને જ પકડીને બીજો ‘સ’થી શરૂ થતો ‘સર્વથી’ શબ્દ આવ્યો, અને ‘વડી’ શબ્દ કડીના અવાજનો પડઘો પાડતો હોય તેમ તેના અર્થસંભારના ગહન ગોરંભ સાથે આવીને બેસી ગયો.

જીવનમાં પરમ સક્રિય એવું પ્રેમતત્વ આમ આ ક્ષણે ‘કડી’ રૂપે ઊતરી આવ્યું. કયું નિમિત્ત, કઈ પરિસ્થિતિ, એનો હિસાબ કેવી રીતે કરીશું ? એ કન્યા, એની ભાવભરી વિનંતી, પ્રસન્નાભરેલું વાતાવરણ – આ બધું જ એ પ્રેમને આમ સાકાર થવાને માટેનું કારણ બન્યું હશે ને ! આને જ અધ્યાત્મશક્તિના દિવ્ય આવેગની નિક્ષિપ્તિ (થાપણ) કહી શકાય ને ! આના અનુસંધાનમાં એની પૂર્તિ કરતી બીજી કડી પછી ઘણા વખતે, વરસો બાદ, આ પ્રમાણે આવી :

કડી એ લાધતી જ્યારે પ્રભુની આવતી ઘડી.

અર્થની રીતે, ‘કડી-ઘડી’ ના અંકોડામાં જોડાઈને આવતી આ પંક્તિ સુરુચિર તો છે, પણ પહેલી પંક્તિની તાજગી જાણે એમાં નથી. કવિતામાં છેવટે તો સહજપ્રજ્ઞા (intuition), પ્રેરણા (inspiration) એ જ સક્રિય નિયામક વસ્તુ રહેતી હોય છે અને આપણી સમગ્ર સજ્જતા પ્રમાણે એ પ્રેરણા આકારિત થાય છે. આપણા વિકાસ પ્રમાણે, બૌદ્ધિક જ્ઞાન, ભાવો, આદર્શો, અનુભૂતિઓ આદિની આપણી ક્ષમતા પ્રમાણે આપણા સ્વરૂપનો પુદગલ બંધાતો રહે છે અને આપણે ગમે તે રીતે લખતા હોઈએ, ગમે તેટલું લખતા હોઈએ તેની પાછળ આખોયે પુદગલ સક્રિય બનતો હોય છે.

s8આપણામાં બુદ્ધિનો, ઊર્મિનો જે ભાગ જે ક્ષણે પ્રધાન રૂપ હોય; આપણામાં જે વૃત્તિઓ, વાસનાઓ, આકાંક્ષાઓ કામ કરતી હોય; આપણામાં જે રીતના આદર્શનો ઝોક હોય કે આધ્યાત્મિક સંપત્તિ કે સિદ્ધિ હોય, તે પ્રમાણે આપણું સર્જન ઘાટ-રૂપ લે છે. આરંભમાં બુદ્ધિનો, વિચારનો કે અમુક આવેગોનો ભાગ મુખ્યત્વે કામ કરતો રહે છે. પણ ઊંડી સ્વસ્થતામાં પછી ભાવ-બુદ્ધિ આદિ સર્વનું એક સામંજસ્ય રચાઈને કશુંક ઊંડામાં ઊંડું તત્વ સાકાર બનતું રહે છે. અમુક વિકાસ પછી મન નીરવ સ્થિતિમાં પહોંચીને એક વિશાળ શાંત સ્થિતિમાં બેઠેલું રહેતું હોય છે, અને તેમાં પછી ઉપરથી આવી આવીને બધું ગોઠવાતું રહે છે તથા યથા સમયે જે લખવાનું હોય તે લખાતું રહે છે.

દોઢ પંક્તિની મારી નીચેની રચના તો પોતાના બળે જ ઘણી જાણીતી થઈ ગઈ છે :

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહારાની તરસથી

s9આના માટે કશું જ બાહ્ય નિમિત્ત ન હતું. મારે મારી પ્રેમાનુભૂતિને ગાવી છે, એવો પણ કોઈ સંકલ્પ કે સ્ફુરણા ન હતી. પણ મારા સમસ્ત સ્વરૂપમાં આવી વસ્તુ જામીને પડેલી તો હતી જ. જો કે તેની તીવ્રતા અને વિરાટતા આવો આવિર્ભાવ પામશે, એવી કલ્પના ન હતી. સહરાનું તરસ્યું વિરાટ રણ પોતાની ઉત્કૃષ્ટતા લઈ આવી ગયું, તેની પાછળ ભૂગોળમાં હું સહારા ભણેલો એ જ્ઞાન કામ કરતું હતું એમ પણ નહિ, પણ આ સહારામાં મને પ્રેમ અને બીજું બધું આખા જગતમાં અને મારામાં સિંચાઈ સિંચાઈને પડેલાં હતાં, તે આમ આ ક્ષણે ચિત્તની નરી નિસ્પંદ વિચારમુક્ત સ્થિતિમાં, ચિત્ત કરતાંયે વિશેષ તો અંતરાત્માની, આંતર-ચિતિની અને તેને ગૂઢ પ્રકટ રીતે આવરી લઈ તેમાં સંચારિત થતી વિશ્વચેતનાની એક ગતિ રૂપે પ્રગટ થઈ.

બબ્બે પંક્તિનાં મુક્તકો પણ લખાતાં રહ્યાં. મુક્તકની રીતે ચિત્ત ગુંજવા લાગે પછી ચૂપચાપ લખ્યે જ જતા હોઈએ અને એક પૂરું થાય અને બીજું હાજર જ હોય. કોણ જાણે એ બધાં કોક ડાળ ઉપર ક્યાંક બેઠાં હોય, કે સ્લોટ મશીનમાં ગોઠવાઈને બેઠાં હોય તેમ ટપટપ ઊતરી આવે ! આપણને અને એમને જાણે કશો જ અંગત સંબંધ ન હોય તેમ. એવી રીતે આ મુક્તક જ્યારે આવીને ઊભું રહ્યું, ત્યારે હું પોતે જ તેની અસાધારણતાથી ચકિત થઈ ગયેલો

જલના અંતરે જ્યારે ઝંખના ઊર્મિની થઈ,
આમંત્ર્યો તટથી ત્યારે શુષ્ક કંકરને ત્યહીં.

જીવનમાં પ્રેમની ગતિ કેવું કેવું રૂપ લે છે, તેનું આ કોઈ અનોખું દષ્ટાંત છે. આપણે પ્રેમને તો સમાન હૃદયો, સમાનધર્મી વ્યક્તિઓ, પરસ્પરનો મેળ, સંવાદ આદિ સાથે સંકળાયેલો કલ્પીએ છીએ. પણ અહીં તો એક તદ્દન વિપરીત વસ્તુ દ્વારા આ ગતિ સિદ્ધ થાય છે, એ હકીકત ઝબ્બ દઈને પ્રગટ થઈ જાય છે. આમાં કોનું કર્તવ્ય ગણીશું ? ત્રણ લીટીની મારી જાણીતી રચના આ રહી :

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની,
ને જે અસુંદર રહી તે સર્વને
મૂકું કરી સુંદર ચાહી ચાહી.

s10પ્રેમનો એક સનાતન પ્રશ્ન આવી રીતે ઉકેલાઈ જશે, એમ તો મને કદી કલ્પના ન હતી. એની પાછળ ચિંતન, મંથન કરતાં ઘણું નીકળે, પણ તે અત્રે જરૂરી નથી. જગતમાં આપણે સુંદર અને અસુંદરતાના જે ભેદ પાડી દીધેલા છે, એ ભેદનું અહીં કોઈ અકલિત રીતે વિસર્જન બન્યું છે. સૌંદર્યમાંથી સુંદર વસ્તુ ઉપર જ પ્રેમ થાય છે ? ના, અસુંદર ગણાતી, પ્રથમ દષ્ટિએ એવી લાગતી વસ્તુ-વ્યક્તિ, કોઈ અકલિત રીતે તે માટે પ્રેમ જન્મતાં, પછી સુંદર પણ દેખાવા લાગે છે. વસ્તુત: સ્વતંત્ર એવી વસ્તુઓ ભેગી થઈ જઈને એક સમયે બહુ જ પ્રેમમય અને સૌંદર્યમય કરી દે છે. આવી ગૂંચવણ ભરેલી વસ્તુ અહીં આમ ગોઠવાઈ ગઈ અને પછી કેટલાય વખતે એક ગીત આવ્યું, આના ઉપહાસ રૂપે જાણે – ‘સુંદર કોણ નથી ?’ પણ એ અહીં નહીં આપું. શોધ્યું, પણ જડ્યું પણ નથી. આ પ્રશ્નમાં જ ઉત્તર પણ છે ને !

હવે ખાસ તો કશી ગણતરી વિનાની, આપોઆપ આવેલી રચનાઓની થોડી નોંધ લઈ લઉં છું. એમાં આવે છે, ‘બુદ્ધનાં ચક્ષુ’. 1930ના સત્યાગ્રહના મહાન ઐતિહાસિક દિવસોમાં રાષ્ટ્રીય સૈનિક તરીકે હું ગામડાઓમાં હતો અને શૌચ માટે ખેતરોમાં ચાલ્યો ગયેલો ત્યાં થોરિયા કાંટાની વાડ પાસે હું હતો અને એના પહેલા શબ્દો આવ્યા : ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં….. અને ઘેર આવીને પછી આખું કાવ્ય તૈયાર કર્યું. એ વખતની મારી અને ઘણાની આધ્યાત્મિકતા ગાંધીજીનો આશ્રય લઈને બુદ્ધમાં સ્થિર થઈ જતી હતી. એ વ્યાપક અવસ્થા આ સર્જનની પાછળ હતી.

પહેલી ચાર લીટીઓ રચાઈ. પછી આ તો પ્રભુનો અવતાર થયો છે. પણ તેની અનન્ય વિશેષતા શી ? એના શાંત ચિંતનમાંથી આ ચાર લીટીઓ આવી :

પ્રભુ ! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યાં,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત્ત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યાં.

પૂર્વના અવતારોની વાત કહેવી હતી. પણ જયદેવ કવિની પેઠે દશાવતારની સ્તુતિ કરવી ન હતી. ટૂંકમાં જ કહેવું હતું. અને આ અશબ્દ પ્રાર્થના સાંભળી હોય તેમ છ અવતારો એ લીટીના દાબડામાં આવીને જાણે સમાઈ ગયા ! પોતપોતાને માટેના શબ્દો પોતે જ પસંદ કરી લીધા. આમાં હવે મારો સંસ્કૃતનો અભ્યાસ, પુરાણોનો પરિચય, નખાગ્ર, દંતાગ્ર, કોદણ્ડ (ધનુષ્ય, કામઠું), પરશુ, ચક્ર આદિ પદાવલિ, એ મારી આખીય સજ્જતાના ભંડારમાંથી હાજર થતી જરૂરી સામગ્રી : આ બધું એ તો આ અવતારોને ઊતરવા માટેની રંગપીઠ જ કહેવાય. પણ એના લયમાં જોડાક્ષરોને લીધે જે તીક્ષ્ણતા આવી છે, ‘કોદણ્ડ’માંનો લઘુ ‘ડ’ આવી તો ગયો પણ છંદ તો ત્યાં ગુરુ અક્ષર માગે છે, તો તે માટે ‘ગ્રહી’ આવ્યો, અને તેની તરત પાછળ ‘ચક્રે’ અને એના ‘ચ’માંથી જ ‘ચિત્ત’ શબ્દ આવી ગયો. આ બધું ક્ષણાર્ધમાં, સ્પિલીટ સેકન્ડમાં થઈ ગયું તે શું ? આનો જવાબ આપણને મળી શકશે ? આ કાવ્ય રચાયું, ‘કુમાર’ માં તે ઉત્તમ સુભગ રીતે, રવિભાઈએ દોરેલી બુદ્ધની છબી સાથે છપાયું. બ.ક. ઠાકોરે તેને કંઈક ઉત્તમ રીતે નવાજ્યું, એ બધું જે કહેવું હોય તે કહો, આપણા કાવ્યજગતમાં એ પરમચિતિના અવતાર જેવું જ કહેવાય ને !

આ કાવ્યથી પ્રસન્ન થઈને પછી મેં ગાંધીજી વિશે પણ આવું જ શકવર્તી બને તેવું કાવ્ય રચવાનો સંકલ્પ કર્યો, અને તે વિસાપુર જેલમાં 1932માં લખવું શરૂ કર્યું. ઘણા મોટા ગોરંભ સાથે કાવ્ય માંડેલું. પણ થોડા શ્લોકો લખીને મેં તે મૂકી દીધું. કોઈ અકલિત ધન્ય ક્ષણે મેં જોયું કે આ તો હું ‘બુદ્ધનાં ચક્ષુ’ ની નકલ કરી રહ્યો છું. આની પાછળ તો ઉત્તમ કાવ્ય રચવાની એક લાલસા, મહત્વાકાંક્ષા કામ કરે છે. અને એ તો આધ્યાત્મિક હોય જ નહિ. આમ, ઘણી વાર આવી ચડતી કાવ્યવાસનાને મેં અહીં પણ વિસર્જિત કરી.

કવિતા એની સ્વયં ગતિએ આવતી રહે છે. અને એકવાર લખવાનું શરૂ થયા પછી ચાલ્યા જ કરે. મગજ તો ચડીચૂપ હોય છે જ, એકાદ ચીજ લખાઈ જાય. પછી થાય, હવે વાત પૂરી થઈ. પાછી મનમાં એક નરી નીરવતા આવી જાય. જે લખાયું છે તેની સાથે કાંઈ અંગત સંબંધ જ ન દેખાય. પોતાની વસ્તુ જ ન હોય ને આવેલી એ રચના અંતે કોઈ શ્રમ જ ન હોય, કેમ કે મગજ કામ જ કરતું ન હોય. અને પછી એ નીરવતામાં બીજી વસ્તુ આવે, કાંઈક સ્ફુરણા થાય અને તેનો પિંડ આપોઆપ મારી અંદરની અને આસપાસની સૃષ્ટિમાંથી અને એમ કહું કે આસપાસથી પણ ઉપરની ઊર્ધ્વતામાંથી, પરસ્પરતામાંથી જેને જે આવવું હોય તે આવી જાય. જગતમાં દાખલ થવા માગતી વસ્તુ આવી જાય. એ પછી ગીત પણ હોય છે, બાળકાવ્ય પણ હોય છે, કોઈ બાંધી ગઠરિયા જેવી વજનદાર પોટલી જેવું પણ હોય છે. કહી શકાય કે, સર્જનની વસ્તુઓ હવે બૌદ્ધિક પ્રવૃત્તિનો આશ્રય લીધા વિના વધુ ને વધુ પ્રમાણમાં થવા લાગી છે. અને આમ ઉપરનાં કોઈ ગુહ્ય સ્તરોમાં તૈયાર બની બેઠેલી ચીજો નીચે સડસડાટ ઊતરી આવે છે અને પોતાની અપૂર્વતાથી સાચે જ સ્તબ્ધ કરી દે છે – તે જોઈને આનંદ અનુભવતો રહું છું.

યોગસાધનાના અનુભવ પછી મનની નીરવતા પણ વધારે સ્થાયી બને છે. અને એ નીરવ – મૌન – મનની પ્રસુપ્તિમાં કાંઈક સ્ફુરણ, ‘ભણકાર’માં આવે છે તેવું ક્યાંકથી ઊતરી આવે છે. આછું સંસ્ફુરણ, કોઈ વિષય નહિ, ઊર્મિ નહીં, અને કોઈક વસ્તુ અનેક રીતે પુષ્ટ થતી થતી સાકાર બને છે. માનસિક રીતે કલ્પેલું પરિણામ, તેના કરતાંયે અનેક ગણા અકલ્પ્ય સંભાર લઈને અંત પામે છે. આમ, એક રીતની આ અપૌરુષેયતા રહે છે. સર્જન માટેની સામગ્રીમાં અકાળે જામગરી ચંપાઈ જતી હોય, એવું લાગે છે. હવે નથી લખવું, સૂવાનો સમય થઈ ગયો, એવો માનસિક-શારીરિક અભિગમ લઈને બેસો, પણ એ બધાની ઉપરવટ થઈ કવિતા કહેશે : ‘એ બધું માર્યું ફરે, હમણાં લખી લે !’

s3

શું કહેવું આને ? દિવ્યતા આપણા ઉપર આવી રીતે આરૂઢ થવા માગતી હોય, તો તે જાણે. આપણે વાંધો નહિ લઈએ. પણ એ આરૂઢ બનીને પછી અનારૂઢ પણ બને છે ને ! અને આપણે અ બ ક ડ થઈને રહીએ છીએ, રહેવું સ્વાભાવિક આવશ્યક બને છે. ‘મેરે પિયા’ જેવા ગીતમાં બે-ત્રણ મિનિટમાં જ આખી સૃષ્ટિ ઊતરી આવે છે, અને જગતને ઝળાંહળાં કરી દે છે, તો ‘પિયા બિન’ કેટલીયે રાતો વીતે છે ! અમાસનાં અંધારાંની ભરતીઓ ચડે છે. ‘મેરે પિયા’ના આરંભ વખતે હાથમાં માત્ર પહેલી જ લીટી હતી. અને છેલ્લી લીટી જ્યારે આવી, ત્યારે જ ખબર પડી કે આવી કોઈ સ્થિતિ હોઈ શકે છે. ભૂતકાળના જીવનમાં કે કલ્પનામાં આ વસ્તુ અનુભૂતિની સીમામાં કદી આવેલી નહીં. અર્થાત્ મન શાંત થઈ જઈને આખું being – સ્વરૂપતંત્ર એક નવી અનુભૂતિ માટે તૈયાર બને છે, ત્યારે જે અનાગત ને નિરાકાર છે, અવ્યક્ત ને પરાત્પર છે, તેને નીચે આવીને આકાર લેવા માટેની તક આપે છે અને પેલું પરાપારનું તત્વ પોતે બધું સંભાળી લે છે.

.

 

Wisdom- To live with Smile,In Pleasure and Pain! March 26, 2008

Filed under: અંતરની વાણી — dhavalrajgeera @ 4:00 pm

વીઘ્ન

August 2, 2007 <!–સુરેશ–>

प्रारभ्यते न  खलु विघ्नभयेन नीचैः
प्रारभ्य विघ्नविहताः विरमन्ति मध्याः
विघैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥

(વસંતતીલકા)

       નબળી મનોવૃત્તીવાળા કાર્યની શરુઆત જ કરતા નથી.
મધ્યમ મનોવૃત્તીવાળા વીઘ્નોથી થાકીને વચ્ચેથી જ અટકી જાય છે.
ઉત્તમજનો વીઘ્નોથી અનેક વાર આક્રમણ થયા છતાં લીધેલા કાર્યને મુકતા નથી
.

—————————————————————————————————

       હું જીવનની વીશમતાઓથી કંટાળીને જંગલમાં ગયો. મેં ઇશ્વરને એક પ્રશ્ન પુછ્યો . ” હે, ઇશ્વર! જીવન ચાલુ રાખવા માટે તું એક વજુદ વાળું કારણ તો બતાવ. “

        અને કોઇ અવાજે મને સામે રહેલા ફર્ન અને વાંસના ઝાડના ચૈતન્યને આ સવાલ પુછવાનું કહ્યું.

        ફર્નના વૃક્ષે કહ્યું. ” મારાં બીજને ઇશ્વરે તડકો, પાણી અને જમીનમાંથી પોશણ આપ્યું, અને એક વર્શમાં તો હું વધવા લાગ્યું.”

        વાંસના વૃક્ષે કહ્યું ” પાંચ પાંચ વર્શ સુધી ઇશ્વરે મને પોશણ આપ્યું, મારાં મુળ મજબુત થતાં ગયાં. અને જ્યારે તે પુરતા પ્રમાણમાં તાકાતવાળા થયા ત્યારે મારામાંથી પહેલો અંકુર ફુટ્યો. અને છ જ માસમાં હું ફર્નને આંબી ગયું.”

         હું  આ વાત સાંભળી મારા સંસારમાં નવા ઉત્સાહથી પાછો વળ્યો.   

( અંગ્રેજી પરથી અનુવાદ ) 

Entry Filed under: શ્લોક, સુરેશ જાની, હિન્દુ દર્શન. .

 

AN ART OF LIVING-Sudarshan Kriya March 26, 2008

Filed under: ENGLISH — dhavalrajgeera @ 2:53 pm

Sudarshan Kriya

The masterpiece of the the Art of Living Course is a powerful breathing-based technique called Sudarshan Kriya, or the healing breath. (The practice goes by this Sanskrit name in whatever language the program is taught throughout the world.) One of the breath’s great secrets is that for every feeling or emotion there is a corresponding rhythm in the breath. Sudarshan Kriya incorporates specific natural rhythms of breath to release stress and bring the mind to the present moment.

Benefits of Sudarshan Kriya

* Greater creativity and clarity of mind
* Reduced stress and tension
* More ease and joy in personal relationships

The practice is instrumental in creating a sense of harmony in the body, mind and spirit. After the practice, participants commonly report feeling calm and centered, with a clearer vision of the world and themselves.

Several independent studies on the numerous mental and physical health benefits of Sudarshan Kriya have been published in international peer-reviewed journals and confirm what participants commonly report.

 

Thought of the day to live in our life. March 26, 2008

Filed under: ENGLISH — dhavalrajgeera @ 1:42 pm

:Shree Hari:

26th March, 2008, Wednesday
Chaitra Krishna Panchami Vikram Samvat 2064, Budhvar

When we assume that others are instrumental in providing pleasure and pain to us, then attachment and aversion ensue i.e. we get attached to the thing which we think provides pleasure and we have aversion towards that which will cause us pain.

In other words, attachment and aversion manifest, due to one’s own error, there is no other reason. It is because of attachment and aversion that we fail to perceive the world as a manifestation of God, and instead view it as insentient (inert) and perishable. If attachment and aversion are rooted out, then there is nothing insentient, rather everything is consciousness – All is God – “vasudevah sarvam” (Gita 7:19).

When attachment and aversion appear in the mind, one should not come under their sway i.e. one should not perform forbidden actions being swayed by them. If actions are performed, under the influence of attachment, the flaws (evils) will be strengthened. But if actions are not performed under the sway of attachment or aversion, then man will be filled with enthusiasm. Just like, when someone says bitter words to us, but we do not get angry, then within we experience some level of enthusiasm and joy, knowing that today we have been saved. But one should not consider this as their own strength, but the strength and power of God, that it is only with His grace that we are saved, or else we would have come under their sway. In this manner, if a spiritual aspirant sees any flaws at any time, then we should not come under their sway, and at the same time not consider the flaws as in themselves. If attachment and aversion were in us, then as long as we existed, attachment
and aversion will also remain. But it is everyone’s experience, that self remains at all times, and attachment and aversion do not remain, rather they come and go. Attachment and aversion are incapable of accessing the Self (Soul, swayam), because the category of the Self if different from that of attachment and aversion. He who is the witness to the coming and going of attachment and aversion (of the fleeting nature of it), he is apart (separate) from attachment and aversion. In other words, attachment and aversion are separate from us, and that mind and intellect that helps us decipher that, is also separate – “manogataan” (Gita 2:55).

From “The Bhagavad Gita – Sadhak Sanjivani” in Hindi pg 222, in English pg 389 by Swami Ramsukhdasji

Ram Ram

For full online discourses in Hindi, please visit Swami Ramsukhdasji’s website.

http://www.swamiramsukhdasji.org
To gain clarification on related issues, please send your questions to:

To read online spiritual books, please visit:
http://www.swamiramsukhdasji.org/swamijibooks/
To read all previous messages, please visit:
http://groups.yahoo.com/group/sadhaka/
P.S: Please pass on this message to whomever you think would benefit from the same

THANKS To Swamiji and Tulsidal.

Trivedi Parivar

www.bpaindia.org

www.yogaeast.net

 

Pratham namu- Shree nathaji March 26, 2008

Filed under: Hindi Bhajan — dhavalrajgeera @ 1:29 am

Tuesday, March 25, 2008

..*.. Pratham Namu ..*..

 

Vipsyana- Pujya Goyankaji March 26, 2008

Filed under: Vipasyana, અંતરની વાણી — dhavalrajgeera @ 12:16 am



વીપશ્યના

February 8, 2008 <!–સુરેશ–>

      વીપશ્યના કે વીપસ્સણાનું નામ આવે અને ગૌતમ બુધ્ધ યાદ આવી જાય. તે જમાનામાં ભારતીય સમાજ એક બાજુ હીન્દુ ધર્મના હીંસાત્મક કર્મકાંડો અને મંદીરોમાં પ્રવર્તેલા ભ્રશ્ટાચારોથી ખદબદતો હતો; અને બીજી બાજુ વર્ધમાન મહાવીરે પ્રચલીત કરેલા અને અત્યંત કઠોર શીસ્ત માંગી લેતા જૈન ધર્મના આકરા નીયમપાલનથી મુંઝાતો હતો. ત્યારે ગૌતમ બુધ્ધે મધ્યમ માર્ગ સુચવ્યો હતો. કાળક્રમે તે ભારતમાંથી તો લુપ્ત થઈ ગયો પણ પુર્વ એશીયાના દેશોમાં બહુ પ્રચાર પામ્યો.

     બુધ્ધના સીધ્ધાંતોમાં વ્યવહારમાં પંચશીલ અને પધ્ધતીમાં વીપશ્યના પ્રધાન સ્થાને છે. અહીં વીપશ્યના પધ્ધતી વીશે ટુંકમાં માહીતી આપું છું. બુધ્ધની પણ આ પોતાની આગવી  શોધ ન હતી. આ તો વેદકાળમાં સુચવેલી એક રીત હતી. પણ તેમણે તેને સાધનાના સાધન તરીકે અપનાવી, અને તેને શાસ્ત્રીય રુપ આપ્યું. પોતાના જીવનમાં તેનો સફળ ઉપયોગ કરીને પોતે બોધીજ્ઞાન અને મુક્તી પામ્યા;  સીધ્ધાર્થમાંથી ગૌતમ બુધ્ધ – શાક્યમુની બન્યા.

      આ ધ્યાનની એક રીત છે. પણ બીજા પ્રકારોની જેમ કોઈ ઈશ્ટદેવ, ઈશ્વર કે પરમ તત્વને સ્મરવામાં નથી આવતા. બુધ્ધનું દર્શન એ રીતે નાસ્તીક દર્શન છે. આની પાછળ મુળ સીધ્ધાંત એ છે કે, આપણું આંતર મન હજારો વર્શોની જીવનની અનુભુતીઓ અને કર્મોના આધારે ઘડાયેલું હોય છે. જ્યારે આ મનને રાગ કે દ્વેશ થાય છે, ત્યારે તે તેની અભીવ્યક્તી કરવા પ્રયત્ન કરે છે. પણ તેની પાસે આ માટે કોઈ માધ્યમ હોતું નથી. બાહ્ય મનની જેમ વીચાર પણ નહીં. આથી તે શરીરના અંગોમાં સંવેદના મારફત આવી અભીવ્યક્તી કરે છે.

      આથી વીપશ્યના કરતી વખતે માત્ર આ ક્ષણે શરીરના વીવીધ અવયવોમાં શી સંવેદના ઉભરી રહી છે તેનું કેવળ નીરીક્ષણ કરવામાં આવે છે. ક્યાંક ખુજલી આવતી હોય; ક્યાંક ભારેપણું લાગતું હોય; ક્યાંક રુંવાડું ફરકતું હોય તેમ લાગતું હોય; આંખ ફરકતી લાગતી હોય;  આંતરીક ઠંડક કે ગરમી લાગતાં હોય. આ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

        શરુઆતમાં એકાગ્રતા માટે નાકમાં જઈ રહેલ અને બહાર આવતા શ્વાસ પર નજર રાખવામાં આવે છે. પછી ધીરે ધીરે માથાના ઉપરના ભાગથી શરુ કરી છેક પગના તળીયાં સુધી, દરેક અવયવમાં શી સંવેદના વ્યક્ત થઈ રહી છે, તેનું નીરીક્ષણ કરવામાં આવે છે. વીચારો આવે તે પ્રત્યે સહજભાવ કેળવવામાં આવે છે. જે પણ વીચારો આવે તેમને આવવા દેવાના, પણ તરત ધ્યાન તો શરીરમાં થતી આવી સંવેદના પ્રત્યે જ કેળવવાનું. શરુઆતમાં આવું કાંઈ નજરે ન ચઢે.  પણ શ્વાસ પર તો ધ્યાન રાખી જ શકાય, માટે ત્યાંથી શરુઆત કરવામાં આવે છે.

        એક બે દીવસ આ મહાવરો પડ્યા પછી, ધીરે ધીરે નાનકડી સંવેદનાઓ નજરે ચઢતી જાય છે. આવી દરેક સંવેદના અનુભવાય ત્યારે મનથી સભાન રીતે વીચારવાનું હોય છે કે, આ સંવેદના ક્ષણીક છે ; શાશ્વત નથી; અને તે જતી રહેવાની છે. અને આપણે આમ અનુભવવા પણ માંડીએ છીએ, કારણ કે, આ સંવેદનાઓ બદલાતી જ રહેતી હોય છે. આ ક્ષણે ક્યાંક દબાણ કે ખુજલી લાગે, પણ થોડી વાર પછી તે તે જગાએ તે ગાયબ થઈ ગયેલી આપણે અનુભવી શકીએ છીએ.

       આમ સંવેદના તરફ જાગરુકતા અને તેના તરફ અનીત્યભાવ બન્ને ધીમે ધીમે કેળવાતા જાય છે. બુધ્ધ દર્શન એમ કહે છે કે, આ સંવેદનાઓ જે ગુહ્ય આંતરમનના સંસ્કારને કારણે થઈ હોય તે સંસ્કાર આવો અનીત્યભાવ કેળવવાથી નશ્ટ થાય છે. જેમ જેમ આપણા માનસમાં એકઠા થયેલા સંસ્કારો દુર થતા જાય છે, તેમ તેમ ધ્યાન વધારે ગાઢ થતું જાય છે. સંવેદનાઓ હવે ઉભરવા માંડે છે , અથવા આપણે તેમના પ્રત્યે સજાગ બની ગયેલા હોઈએ છીએ. પછી તો આ એક ચેઈન રીએકશન બની જાય છે. જ્યાં કશી અનુભુતી પહેલાં ન થઈ હોય, ત્યાં પણ કોઈને કોઈ સંવેદના ઉભરતી આપણે અનુભવી શકીએ છીએ.

         આની ચરમસીમારુપે, એક એવી સ્થીતીનું નીર્માણ થાય છે કે, આખા શરીરમાં ઈંચે ઈંચ જગ્યાએ સંવેદનાનો પ્રવાહ વહેતો હોય તેવી સુખદ લાગણી થવા માંડે છે. વીપશ્યનાના સંદર્ભમાં આને ‘ ધારાપ્રવાહ’  કહે છે. આ બહુ સુખદ લાગણી હોય છે અને છતાં આ પણ ‘અનીત્ય’ છે એવો વીચારભાવ કેળવવામાં આવે છે.

          સતત અનીત્યભાવનો આ વીચાર આંતરમનને વધુ ને વધુ સંવેદનશીલ બનાવતું જાય છે. સંવેદનાઓનો ધોધ છુટતો હોય તેવી અનુભુતી થવા માંડે છે. અને જમાનાજુના, આપણા જીવનમાં ઉભા થયેલા,  આપણા વડીલો/ જનકો પાસેથી વારસામાં મળેલા; અરે ! ઉત્ક્રાંતીકાળથી આપણા હોવાપણામાં ઘર કરી ગયેલા સંસ્કારો ઓગળવા માંડે છે. આંતર મન વધુ અને વધુ આવરણ રહીત થવા માંડે છે. આંતરીક પ્રજ્ઞા જાગવા માંડે છે. 

       ‘બુધ્ધ’ થવાની પ્રક્રીયાની આ શરુઆત છે.

      વીપશ્યનાની શીબીરની શીસ્ત આ પ્રક્રીયાને ઉત્તેજન મળે તે રીતે ગોઠવેલી હોય છે. દસ દીવસની શીબીરમાં કોઈની પણ સાથે વાતચીત બંધ. કોઈ પણ વાંચન, સંગીત શ્રવણ, ભજન, કીર્તન, નામસ્મરણ, જાપ કશું જ નહીં કરવાનું. કોઈ દવા પણ નહીં લેવાની. સવારે સાદો નાસ્તો, બપોરે સાદું જમણ અને સાંજે ફળાહારની વ્યવસ્થા કરેલી હોય છે. છેલ્લા દીવસે મૌન તોડતી વખતે સમસ્ત જગત તરફ મંગળભાવનો, મૈત્રીભાવનો સંદેશ ફેલાવવામાં આવે છે. એ દીવસે સાધકોના મનમાં ફેલાતો કેવળ અને નીર્મળ આનંદભાવ અવર્ણનીય હોય છે.

     આ શીબીરોની બહુ જ પ્રશંસનીય બાબત એ હોય છે કે, કદી કોઈ રકમની માંગણી કરવામાં આવતી હોતી નથી. છેલ્લા દીવસે કોઈની ઈચ્છા થાય તો દાન આપી શકે, તે માટે માત્ર સુચન કરવામાં આવે છે.પણ કોઈ જાતનું દબાણ કરવામાં આવતું નથી. કોઈ પણ ધર્મ, રંગ કે જાતીની વ્યક્તી આમાં જોડાઈ શકે છે. પણ કોઈ પણ ધર્મનો કે ઈશ્વરના નામનો આધાર લેવાની મનાઈ હોય છે. કેવળ વર્તમાનમાં આપણા શરીરમાં આ જ ક્ષણે શું બની રહ્યું છે , તે પ્રત્યેની સભાનતા અને તે પ્રત્યે અનીત્યભાવની કેળવણી વીપશ્યનાના હાર્દમાં હોય છે.

    સતત અભ્યાસથી  જેમ જેમ આપણી સાધના પુખ્ત થતી જાય છે; તેમ તેમ ઘટનાઓ તરફ આપણે ઉદાસીન થતા જઈએ છીએ. પ્રતીક્રીયા કરવાનો આપણો અભીગમ બદલાતો જાય છે.  સમતા કેળવાતી જાય છે. રાગ-દ્વેશ ની માત્રા ધીરે ધીરે ઓછી થતી જાય છે. જીવતાં જીવ નીર્વાણ તરફ, મુક્તી તરફ આપણી ગતી થતી થાય છે. સમશ્ટી તરફ મીત્રતા અને મંગળ ભાવ કેળવતા જાય છે.      અલબત્ત , સાધનાના સતત અભ્યાસ અને સામાન્ય જીવન દરમ્યાન પણ આવી સ્થીતી પ્રાપ્ત કરવા માટેની તૈયારી તો હોવાં જ જોઈએ.

 -   વીશેશ માહીતી   -   1   -     :   -   2   -     :   -   3   -      :   -   4   -

-   મારા પોતાના અનુભવો આવતા અંકે…

—————————————————————————

હે, લોકો !
હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.
તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.
આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,”

–ગૌતમ બુદ્ધ

Entry Filed under: ગદ્ય/ અછાંદસ, બૌધ્ધ, સુરેશ જાની. .

3