ભગવાન શ્રી વિષ્ણુના અવતાર *શ્રી કૃષ્ણ એ પૂર્ણપુરુષોત્તમ છે. March 24, 2008
શ્રી કૃષ્ણ એ પૂર્ણપુરુષોત્તમ છે.
કૃષ્ણ કહે છે કે જીવનને જીવન તરીકે સ્વીકાર કરો..
કૃષ્ણનાં જીવનમાં ક્યાંય ફરિયાદ નથી જ્યારે આપણું જીવ ફરિયાદથી ભરપૂર છે.
છે તેનો સ્વીકાર કરો..
કૃષ્ણનું જીવન એક ક્રાંતિ છે. તેમણે ગોકુળનાં લોકોના શોષણ વિરુદ્ધ ક્રાંતિ કરી.
ગોવર્ધન પર્વતનું પૂજન એ ઈંદ્ર વિરુદ્ધ ક્રાંતિ હતી.
‘પ્રત્યક્ષને પૂજતાં શીખો’
કૃષ્ણે ગૌસેવાનો આદર્શ આપ્યો.
કૃષ્ણની બાળલીલા એ આનંદની પરાકાષ્ઠા છે.
• પાંડવોના અશ્વમેઘ યજ્ઞમાં એંઠી પતરાળી ઉપાદવાનું કામ સ્વીકારી તેમણે એ સાબિત કર્યું કે ‘જીવનમાં જે કામ આવ્યું તે કામ કરવામાં શરમ ન હોવી જોઈએ. જીવનમાં કોઈપણ કામ ખોટું નથી.’
• કૃષ્ણ અને અર્જુન એ મિત્રતાના આદર્શ સમ છે.
કૃષ્ણા[દ્રોપદી] અને કૃષ્ણ પણ મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.
• કૃષ્ણ એટલે પ્રેમ, સત્ય, સ્નેહ.
રાધા અને કૃષ્ણનો પ્રેમ કામ રહિત હતો.
જ્યાં વિષય કે ભોગનું સ્થાન નથી તે રાધાકૃષ્ણનો પ્રેમ.
• રામ કહે તે ધર્મ જ્યારે કૃષ્ણ કરે ધર્મ.
• સત્ય, સાહસ, સ્નેહ, સેવા, સ્વાર્થનો ત્યાગ એ કૃષ્ણનો સંદેશ છે.
• ગીતામાં કૃષ્ણ કહે છે કે- ‘હું તને પ્રેમ કરું છું’ પણ આપણે તો પ્રકાશ તરફ પીઠ માંડીને બેઠાં છીએ. પ્રભુ તો આપણને પ્રતિપલ ચાહે છે પણ આપણને ક્યાં તેની સમજ છે? આપણી પ્રતેક ક્ષણ કૃષ્ણને આધીન છે.
• અભયની સાક્ષાત મૂર્તિ એટલે કૃષ્ણ.
વેદોમાં કહેલી ભગવાન શ્રી વિષ્ણુના અવતારો સાથે સરખામણી કરી સમજાવ્યું. અને શ્રી કૃષ્ણ એ પૂર્ણપુરુષોત્તમ છે.
• કૃષ્ણ કહે છે કે જીવનને જીવન તરીકે સ્વીકાર કરો..
• કૃષ્ણનાં જીવનમાં ક્યાંય ફરિયાદ નથી જ્યારે આપણું જીવ ફરિયાદથી ભરપૂર છે. છે તેનો સ્વીકાર કરો..
• કૃષ્ણનું જીવન એક ક્રાંતિ છે. તેમણે ગોકુળનાં લોકોના શોષણ વિરુદ્ધ ક્રાંતિ કરી.
• ગોવર્ધન પર્વતનું પૂજન એ ઈંદ્ર વિરુદ્ધ ક્રાંતિ હતી. ‘પ્રત્યક્ષને પૂજતાં શીખો’
• કૃષ્ણે ગૌસેવાનો આદર્શ આપ્યો.. કૃષ્ણની બાળલીલા એ આનંદની પરાકાષ્ઠા છે.
• પાંડવોના અશ્વમેઘ યજ્ઞમાં એંઠી પતરાળી ઉપાદવાનું કામ સ્વીકારી તેમણે એ સાબિત કર્યું કે ‘જીવનમાં જે કામ આવ્યું તે કામ કરવામાં શરમ ન હોવી જોઈએ. જીવનમાં કોઈપણ કામ ખોટું નથી.’
• કૃષ્ણ અને અર્જુન એ મિત્રતાના આદર્શ સમ છે. એ ઉપરાંત કૃષ્ણા[દ્રોપદી] અને કૃષ્ણ પણ મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.
• કૃષ્ણ એટલે પ્રેમ, સત્ય, સ્નેહ. રાધા અને કૃષ્ણનો પ્રેમ કામ રહિત હતો. જ્યાં વિષય કે ભોગનું સ્થાન નથી તે રાધાકૃષ્ણનો પ્રેમ.
• રામ કહે તે ધર્મ જ્યારે કૃષ્ણ કરે ધર્મ.
• સત્ય, સાહસ, સ્નેહ, સેવા, સ્વાર્થનો ત્યાગ એ કૃષ્ણનો સંદેશ છે.
• ગીતામાં કૃષ્ણ કહે છે કે ‘હું તને પ્રેમ કરું છું’ પણ આપણે તો પ્રકાશ તરફ પીઠ માંડીને બેઠાં છીએ. પ્રભુ તો આપણને પ્રતિપલ ચાહે છે પણ આપણને ક્યાં તેની સમજ છે? આપણી પ્રતેક ક્ષણ કૃષ્ણને આધીન છે.
• અભયની સાક્ષાત મૂર્તિ એટલે કૃષ્ણ.
શ્રી કૃષ્ણાય નમઃ .
Speech: Gautambhai
Thanks : Neelaben
Maghdhnusya
ૐ નમઃ શિવાય
Neelaben You have the great way to bring our family teaching
of Ramacharitmanas and Geetaji.
TULSIDAL IS Thanking you and wishing the best as always.
Rajendra
Trivedi parivar
http://www.yogaeast.net
http://www.bpaindia.org