” રવ “
કલરવ કરતો રવ પંખીનો,
આવ્યો હિમાળે થી આજ.
શાંત સરોવરમાં બેઠેલા,
મનને કરતો આજ અશાંત.
પુછતો મુજને આજ પરોઢે,
નિકટ કર્ણની આવી પાસ.
શાને તું આ નાદબ્ર્હમાં,
ડુબકા ખાવા માંડ્યો આજ.
શાન્તાશાન્ત ના ભેદ સમજવા,
મનને રવ કરતો રણકાર.
રઘુપતી રાઘવ રાજા રામ,
પતીત પાવન સિતારામ.
નાદબ્ર્હમના રવની સાથે,
રાજ તું કરવા માંગે આજ.
રટને રઘુપતી રાજારામ
એજ જરુરી નિશદિન કામ.
રાજેન્દ્ર ત્રિવેદી
RAMESH Patel // December 27, 2008 at 3:18 pm
પુછતો મુજને આજ પરોઢે,
નિકટ કર્ણની આવી પાસ.
શાને તું આ નાદબ્ર્હમાં,
ડુબકા ખાવા માંડ્યો આજ.
It is my pleasure to visit your site.
This poem has beautiful thoughts and touch to
our hearts.
Ramesh Patel(Aakashdeep)
Thanks to Bhai Suresh to Publish this poem in Kavyasoor.
Thanks to Akashdeep,Pragnaben and Chetu…
રવ “- રાજેન્દ્ર ત્રિવેદી
Posted by સુરેશ on January 12, 2009
કલરવ કરતો રવ પંખીનો,
આવ્યો હિમાળેથી આજ.
શાંત સરોવરમાં બેઠેલા,
મનને કરતો આજ અશાંત.
પુછતો મુજને આજ પરોઢે,
નિકટ કર્ણની આવી પાસ.
શાને તું આ નાદબ્રહ્મમાં,
ડુબકા ખાવા માંડ્યો આજ.
શાન્તાશાન્ત ના ભેદ સમજવા,
મનને રવ કરતો રણકાર.
રઘુપતી રાઘવ રાજા રામ,
પતીત પાવન સિતારામ.
નાદબ્રહ્મના રવની સાથે,
રાજ તું કરવા માંગે આજ.
રટને રઘુપતી રાજારામ
એજ જરુરી નિશદિન કામ.
- રાજેન્દ્ર ત્રિવેદી
This entry was posted on January 12, 2009 at 9:25 pm and is filed under ગીત, રાજેન્દ્ર ત્રીવેદી. . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
2 Responses to “” રવ “- રાજેન્દ્ર ત્રિવેદી”
pragnaju Says:
January 13, 2009 at 11:54 am
નાદબ્રહ્મના રવની સાથે,
રાજ તું કરવા માંગે આજ.
રટને રઘુપતી રાજારામ
એજ જરુરી નિશદિન કામ.
અને આનંદ જ આનંદ
મુદિત મન મેં હો મંગલ રવ।
સંવત્ સિદ્ધ ભવે નિત ઉજ્જવલ,
છાપ અમિટ છોડે તવ પદતલ
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
————————
પાનખરના આગમનનો રવ મળે !
તો ય તે ના રંજ કૈં મનમાં રહે -
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે
chetu Says:
January 13, 2009 at 12:22 pm
ખુબ સરસ ..અભિનન્દન … !!
On January 1, 2009 at 5:04 pm Ramesh Patel Said:
Innermost RAVA we heard.
Nice thoughts expressed with poetic way.
Ramesh Patel(Aakashdeep)
On January 2, 2009 at 11:52 am pragnaju Said:
કલરવ કરતો રવ પંખીનો,
આવ્યો હિમાળે થી આજ.
શાંત સરોવરમાં બેઠેલા,
મનને કરતો આજ અશાંત.
આ ચિત્ર અંદરની આંખથી ઉકેલવા જેવું છે. ભૂખરી ભોમ પર મુગ્ધ પથરાયેલા વાયરા એ પણ શાંત છે. કલરવ કરતા પંખીઓ પણ પોતાના માળામાં સુપ્ત અને શાંત છે. હૂંફાળવાં સ્વપ્નોનો પણ કયાંય કોલાહલ નથી. પૃથ્વીનું આ દૃશ્ય. પછી આ આકાશ તરફ નજર. આકાશ સ્નિગ્ધ છે. ચંદ્ર એકલો છે. એકલતાની કોઇ ફરિયાદ નથી. એ પણ શાંત છે. જળમાં પડેલાં વૃક્ષોમાં પ્રતિબિંબ પણ પ્રશાંત છે. પ્રકૃતિ આટલી બધી શાંતિમય. પ્રકૃતિ સ્નેહઝરતી, સ્નિગ્ધ, મુગ્ધ, વૃક્ષના વર્તુળ આકાર ખરા પણ કયાંય વમળ નહીં.
નાદબ્ર્હમના રવની સાથે,
રાજ તું કરવા માંગે આજ.
રટને રઘુપતી રાજારામ
એજ જરુરી નિશદિન કામ.
ખૂબ સરસ
શબ્દોથી ગઝલ તો સૌ કોઈ માણે,
ચાલ ની રવ ગઝલ માણી લઈએ.