If you start judging people, then you will be having no time to love them.”
Mother Teresa
All truth is eternal. Truth is nobody’s property; no race, no individual can lay any exclusive claim to it. Truth is the nature of all souls.
Swami Vivekananda
One cannot comprehend Him through reason, even if one reasoned for ages.”
Guru Nanak.
“Self-inquiry is the process and the goal also. ‘I am’ is the goal and the final reality. To hold to it with effort is self-inquiry. When spontaneous and natural it is realization.”
Sri Ramana Maharshi
These “SUVICHARO” by many touch the “judgement of others” is not right…& teaches that the “truth is Eternal”…..& teaches that “one can not comrehend God by Reasoning”..& one MUST make the “self inquiry”oneself to reach the ULTIMATE GOAL
Liked the SAYINGS !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Rajendrabhai..Hope to see you on Chandrapukar soon
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,
———————————————————–
જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
————————————————————
માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે,
ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.
————————————————————
પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું
માનનારાઓથી કબરો ભરેલી છે.
————————————————————
કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..
————————————————————
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા
જ રબર ઘસાઈ જાય !!
————————————————————
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
—————————————————
જ્ઞાની તે છે જે બીજા ની ભૂલો પચાવી શકે છે.
———————————————————–
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય
છે…
————————————————————
તમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની
જરૂર નહિ હોય !!
————————————————————
દિવસ દરમિયાન જયારે તમે કોઈ મુશ્કેલી નો સામનો ના કરો,
તો સમજ જો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો !!
————————————————————
આ દુનિયા ક્યારેય પોતાની જાત ની સરખામણી બીજા
સાથે ના કરો,
આમ કરવા થી તમે પોતા ની જાત નું જ અપમાન
કરો છો…
————————————————————
કબીર સાહેબે પણ કહ્યું છે કે ………
બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર;
પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.
——————————————————
જયારે લોકો તમારી વિરુદ્ધ માં બોલે ત્યારે સમજ જો
કે તમે પ્રગતિ કરી રહ્યો છો !!
————————————————————
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ,
કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે !!
————————————————————
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે
excellent!!!!
this is februas site. it inspire the young generation towards new think
suvichar