તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

Creation-Creator in Me. April 6, 2008

Filed under: Rajendra Trivedi — dhavalrajgeera @ 10:49 am

સરજન થી વિસરજન થાય દુ:ખનુ.

યાદ ને વિરહ તણુ.

મન વાતો કરી શોધે કવિતા.

મન મન્થનથી માણે નિપજેલ કવિતા…. રાજની.

બધા વાંચો આ જગત ભર.

સરજન છુ ને વિસરજન કરું દુ:ખનુ.

રાજેન્દ્ર