તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

જીવનઝાંખી July 12, 2007

સુરેશ @ 4:12 am

mulashankar_trivedi_1.jpg

“શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
બ્રહ્મ પરાત્પર રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.” 

” હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈને વનમાં 
ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં. “

# વેબ સાઇટ  ( તુલસીલ)

______________________________________________________________________

 નામ

  • વૈદ મુળશંકર પુંજીરામ ત્રિવેદી

ઉપનામ

  • મુળજી, કળી તુલસી

જન્મ

  • ૫, જાન્યુઆરી - ૧૯૦૫; ખેરાળુ

અવસાન

  • ૬, જુલાઈ -  ૧૯૯૫; અમદાવાદ

કુટુમ્બ

  • માતા -  મેનાબેન ; પિતા - પુંજીરામ  
  • પત્ની - સારદા ; પુત્રો - રાજેન્દ્ર ( ન્યુરોલોજીસ્ટ ) ,  જીતેન્દ્ર ( બાળલકવા ગ્રસ્ત , અમદાવાદ અંધશાળાના પ્રીન્સીપાલ ) , અનંતવિજય ( એન્જીનીયર ) ; પુત્રીઓ - ભાનુ, જ્યોતિ, ( બન્ને પ્રોફેસર ) અપર્ણા

 અભ્યાસ

  • જુનું છઠ્ઠું ધોરણ ( અંગ્રેજી)

વ્યવસાય

  • હેડ સ્પિનીંગમાસ્ટર,
  • ટેકનિકલ એડવાઈઝર-મોડર્ન બોબીન કંપની, બિલીમોરા
  • વૈદ્ય- રજીસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર

જીવનઝરમર

  • જન્મથી કુટુંબના લાડકા અને મોટીબેન ને નાનાભાઈ ની મધ્યમાં
  • મેટ્રિકમાં હતા ત્યારે પિતાની છત્રછાયા જતાં ૧૬મે વર્ષે ઘર સંભાળવા અભ્યાસ  છોડ્યો.
  • પિતા મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના બિલ્ડિંગ કોન્ટ્રાકટર હ્તા
  • તેમના વારસ તરીકે ઘર સ્થાવર મિલકત જેવા કે બાગ, ખેતર વિ. ની ઉપજ ખેડુતો પાસેથી લેતા નહીં
  • મોટીબા મેનાબાને સમજાવી વડનગર પત્નિ શારદા સાથે વસ્યા.
  • વૈદકની દુકાન ખોલીને ઘરસંસાર શરુ કર્યો.
  • મોટીબા ને ભાંડુઓની સંભાળ જીવનના અંત સુધી કરી.
  • ૧૯૨૫ પછી અમદાવાદ માં જીવન વિતાવ્યુ.
  • ૧૯૬૧ થી ૧૯૯૫ -  નિવૃત જીવન
  • અમદાવાદમાં સંત રાજારામ શાસ્ત્રીજીનો સહવાસ થયો. બાળપણના માબાપના સિંચેલા સંસ્કારની કળી હવે ફૂલ બની મહેકી ઊઠી.
  • રાજારામ શાસ્ત્રી સાથે રામાયણ પ્રચાર સમિતીમાં સક્રીય કામ
  • તેમના ભજનોના પુસ્તક - ’તુલસીદલ’ ની પ્રસ્તાવના પુજ્ય શ્રી. કૃષ્ણશંકર શાસ્ત્રીએ લખી અને પુજ્ય કે.કા શાસ્ત્રીજી એ સરસિજ,માણેકબાગમાં ડો.ભાનુબેનના ઘરે આ યોગીનુ બહુમાનકરી નવાજ્યા.
  • તેમનાં બધા સંતાનો અમેરીકામાં વસ્યા છે.

રચના

  • ભજન સંગ્રહ - તુલસીદલ ( ૧૯૯૧ ) 

સાભાર

  • ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( બોસ્ટન) - પુત્ર
 

2 Responses to “જીવનઝાંખી”

  1. GEETA rAJENDRA TRIVEDI, M.D. Says:

    SINCE 1957, MY MY PARENT AND DADAJI KNEW EACH OTHER FAMILY .MY OLDEST BROTHER, PADMASHREE JAGDISH PATEL AND MY BROTHER IN LAW DR.JITENDRA TRIVEDI WHO WORKED FOR THE BLIND SCHOOL,MADE THESE FAMILY CLOSER.
    LATER, i CAME IN CONTACT WITH THE MAN WHO IS MY LIFE PARTNER OVER OVER 45 YEARS.
    MY FIFTY YEARS OF LIFE SEEMS TO BE VERY SHORT TIME WITH DADAJI WHO IS MY FATHER AFTER I LOST MY BIOLOGICAL FATHER.
    BA AND DADJI IS MY BIGEST INSPIRATION NOW.THEY ARE LIVING INOUR HEART FOR EVER.

    I AM VERY HAPPY TO READ THE ” TULSIDAL”

  2. Rajendra Trivedi, M.D. Says:

    WE THANK TO OUR PARENT,
    MY MOTHER AND FATHER ARE MY TEACHERS.
    THEIR TEACHING AND LOVE ARE LIVING IN MY LIFE.
    THEY ARE ALIVE IN US.
    BOTH ARE BLESSING TO THE TRIVEDI.
    BOTH ARE PRAYING FOR PEACE.
    AND SAYING,
    SARVETRA SUKHINOSANTU,
    SARVESANTU NIRAMAYA.
    SARVE BHADRANI PASHYANTU,
    MA KASHCHIT DUKHAMAPNUET.

Leave a Reply