તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

On First year of birthday – May 23rd 2012. મે 24, 2012

Filed under: અંતરની વાણી,ENGLISH,Rajendra Trivedi — dhavalrajgeera @ 4:18 pm

Last year

On the late morning of May 23rd 2012 – due to Thy blessings and our Mother-Father,

Siblings, life partner to gather over 50 years – Our three Sons,Three Daughter in law –  Two

Grand Daughters and Twin Grand sons, all the families, Relatives , Friends – Internet friends

of the world…..

Here i am !!!!

As one year old !!!!

And keep  on working on this beautiful “Planet Earth ! “

Life is very beautiful and precious.

We can only live the time of life .Keep living as thy keeps us …

Keep ” Love and Peace”..

Spread to all  this truth of infection..to mankind……

Rest is the vein.

Use the time of life for the betterment of self and learn the purpose of being.

When, surfers read this in the blog “Tulsidal” do respond and give the feedback.

The mind is thinking of  ”Sharada” –  Our Mother born on June 21st 1908,

and our “Kali Tulsi” or “Mulji” –  Our Father born on January 5th 1905.

They are living and keep me going….and blessing of the siblings, love of Geeta and childrens,

grand childrens and All families,Friends and internet contacts of the world.

Truly ’Vasudheiv Kutumbakam”.

After, Four Near death in this time of life…you remains with intact functions  and cognition.

The  Last crisis near death experience was on May 23rd 2011.

Question remains …What keep the body going ??????

Baba, Raja, Raj, Rajoo, Rajoola, Rajendra, Dear, Daddy,Dadoo ect……?????

Answer comes from within !!!

Keep going  on serving and loving all.

Keep Faith and Saburi……..

Yesterday, after the “Skype” from our  older Brother Jitubhai , His Wife Kailash…

Our Beloved parental figure Dear Motiben aka Bhanuben, and Jyotiben

And telephone call from our older Brother Motabhai aka Anantbhai,

i wanted to put the feeling in words.

Learning in this life and thinking and using  scenes,

Learning  ”who am i”  by using seances  putting in the bank of  ”cognition”,

Recognizing the errors and correcting and not repeating in the time of life,

Like a canoe facing waves  of the ocean of life and keep sailing on…..

Keeping the same goal.

Keep Thy in Heart and Mind.

Singing the song our family all saying loud ” Jai Shri Ram ” –  ”Jai Ramjiki.”

શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

બ્રહ્મ પરાત્પર રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

ચિદાનંદઘન રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

અવધ વિહારી રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

ઘટ ઘટ વાસી રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

અંતરયામી રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

જાનકી વલ્લભ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

વૈદેહીના નાથ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

નિશ દિન રટવું નામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

કરવા સુંદર કામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

જય જય સીતારામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
 મૂળશંકર ત્રિવેદી

 

……we are not just the body, brain or the mind. When one experiences the soul,

one can find that center of peace and happiness. 

The link and writing of Bhai Suresh and Comments of friends make to start from zero to gain more time in life……

http://gadyasoor.wordpress.com/2012/04/28/raatri/

Rajendra Mulshanker Trivedi, M.D.

 

मालामें १०८ मनके ही क्यों होते है? મે 1, 2012

Filed under: અંતરની વાણી,Thinking -Faith and God — dhavalrajgeera @ 4:25 pm

जब हम माला करते है तो मनमें अक्सर ये प्रश्न आता है कि मालामें १०८ मनके ही क्यों होते है.

इससे कम या ज्यादा क्यों नहीं ?

हमारेधर्म में 108 की संख्या महत्वपूर्ण मानी गई है.

ईश्वर नामके जप, मंत्र जप, पूजास्थल या आराध्यकी परिक्रमा,  दान इत्यादि में इस गणनाको महत्व दिया जाता 

है.

जपमालामें इसी लिए 108 मणि याँ यामन के होते हैं.

उपनिषदों की सं ख्याभी 108 ही है.

विशिष्ट धर्मगुरुओ के नामके साथ इस संख्याको लिखने की परंपरा है.

तंत्रमें उल्लेखित देवी अनुष्ठान भी इतनेही हैं.

परंपरानुसार इस संख्याका प्रयोगतो सभी करते हैं, लेकिन इसको अपनानेके रहस्योंसे ज्यादातर लोग अनभिज्ञ

होंगे. अतः इसहेतु कुछ तथ्य प्रस्तुत हैं-

1. – इसविषयमें धार्मिक ग्रन्थोंमें अनेक मतहैंएक मतके अनुसार हम २४घंटोंमें २१,६०० बार सांस लेते हैं.

१२ घंटेका समय अपनी दिनचर्या हेतु निर्धारित है और बाकीके १२ घंटेका समय देव आराधना हेतु.

अर्थात १०,८०० सांसोंमें ईष्टदेवका स्मरण करना चाहिये, किन्तु इतना समय देपाना मुश्किल है. अतअन्तिम दो 

शून्य हटाकर शेष १०८ सांसोंमें प्रभु स्मरणका विधान बनाया गया है .इसीप्रकार मणियोंकी संख्या १०८

निर्धारित की गयीहै.

2.- दूसरी विचार धाराके अनुसार सॄष्टिके रचयिता ब्रह्म हैं. यह एक शाश्वत सत्य है. उससे उत्पन्न अहंकारके

दोगुण होते हैं , बुद्धिके तीन , मनके चार , आकाशके पांच , वायुके अग्निके सात, जलके आठ और पॄथ्वीके

नौगुण मनुस्मॄतिमें बताये गये हैंप्रक्रितिसे ही समस्त ब्रह्मांड और शरीरकी सॄष्टि होती है. ब्रह्मकी संख्या एक है 

जो मालामे सुमेरु की है.शेष प्रकॄतिके +++++++=४४ गुणहुये.

जीव ब्रह्मकी पराप्रकॄति कही गयी है. इसके १०गुण हैं. इसप्रकार यह संख्या ५४ होगयी , जो मालाके मणियोंकी 

आधी संख्या है ,जो केवल उत्पत्तिकी है. उत्पत्तिके विपरीत प्रलयभी होती हैउसकीभी संख्या ५४ होगी.  इस

मालाके मणियोंकी संख्या १०८ होतीहै.

मालामें सुमेरु ब्रह्म जीवकी एकता दर्शाता है. ब्रह्म और जीवमे अंतर यही है कि ब्रह्मकी संख्या एक है और जीवकी 

दस इस में शून्य मायाका प्रतीक है, जब तक वह जीवके साथहै तबतक जीव बंधनमें है. शून्यका लोप हो जाने 

से जीव ब्रह्म मय होजाता है.मालाका यही उद्देश्य है कि जीव जब तक १०८ मणियों का विचार नहीं करता और 

कारण स्वरूप सुमेरुतक नहीं पहुंचता तब तक वह इस १०८ में ही घूमता रहता है . जब सुमेरु रूप अपने

वास्तविक स्वरूपकी पहचान प्राप्त करलेता है तब वह १०८ सेनिवॄत्त होजाता है अर्थात माला समाप्त हो जाती है.

फ़िर सुमेरु को लांघा नहीं जाता बल्कि उसे उलट कर फ़िर शुरुसे १०८ का चक्र प्रारंभ किया जाता है

108 की संख्या पर ब्रह्मकी प्रतीक मानी जाती है.

9 का अंक ब्रह्म का प्रतीक है. विष्णु व सूर्यकी एकात्मकता मानी गई है अतः विष्णु सहित 12 सूर्य या आदित्य 

हैं. ब्रह्मके 9 व आदित्यके 12  इस प्रकार इनका गुणन  108 होता है. इसीलिए परब्रह्मकी पर्याय इस संख्याको 

पवित्र माना जाता है.

3.- मानव जीवनकी 12 राशियाँहैंयेराशियाँ  9 ग्रहोंसे प्रभावित रहती हैं. इन दोनों संख्याओंका गुणनभी 108

होताहै.

4.- नभमें 27 नक्षत्रहैं. इनके 4-4 पाद या चरण होते हैं. 27 का 4 से गुणा 108 होता है. ज्योतिषमें

भी इनके गुणन अनुसार उत्पन्न 108 महादशाओंकी चर्चाकी गई है.

5.- ऋग्वेदमें ऋचाओंकी संख्या 10 हजार 800 है. 2 शून्य हटानेपर 108 होती है.

6.- शांडिल्य विद्यानुसार यज्ञवेदीमें 10 हजार 800 ईंटोंकी आवश्यकता मानीगई है. 2 शून्य

कम कर यही संख्या शेष रहती है.

जैन मतानुसारभी अक्षमालामें 108 दाने रखने काविधान है. यहविधान गुणोंपर आधारित है. अर्हन्तके 12,

सिद्धके 8, आचार्यके 36, उपाध्यायके25 व साधुके 27 इस प्रकार पंच परमिष्ठ के कुल 108 गुणहोते हैं.

 

जय जय श्री राधे

 

 

કૈલાશ પર શિવજી –શ્રી શંકરાચાર્ય * ગુજરાતીમાં ભષાંતર શ્રી વિદિતાનંદજી મહારાજે કર્યું છે. April 19, 2012

                                     http://shivshiva.files.wordpress.com/2012/02/dsc_04831.jpg

કૈલાશ પર શિવજી  

रत्नै: कल्पितमासनं हिमजलै: स्नानं च दिव्यांबरम् l

नानारत्नविभूषितं मृगमदामोदांकितं चंदनम् l

जातीचंपकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा l

दीपं देव दयानिधे पशुपते ह्यत्कल्पितं गृह्यताम् ll

હે દેવ ! હે દયાનિધિ ! આ રત્નજડિત સિંહાસન, શીતળ જળથી સ્નાન, અનેક પ્રકારનાં રત્નોથી વિભૂષિત દિવ્ય વસ્ત્ર, કસ્તુરીની સુવાસથી સુવાસિત મલયગિરિનું ચંદન, જૂઈ, ચંપો અને બિલ્વપત્રથી રચિત પુષ્પમાળા, ધૂપ અને દીપ – આ સર્વ માનસિક પૂજા હે મહાદેવ આપ ગ્રહણ કરો.

सौवर्णे नवरत्नखंडरचिते पात्रे घृतं पायसम् l

भक्ष्यं पंचविधं पयोदधियुतं रंभाफलं पानकम् l

शाकानामयुतं जलं रुचिकरं कर्पुरखंडोज्जवलन् l

तांबूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु ll

હે પ્રભુ ! મેં નવીન રત્નખંડોથી જડિત સોનાના પાત્રમાં ઘી-મિશ્રિત ખીર, દૂધ અને દહીં સહિત પાંચ પ્રકારનાં વ્યંજન, કેળા, શરબત, અનેક પ્રકારનાં શાક, કપૂરથી સુવાસિત મીઠું પવિત્ર જળ અને તાંબૂળ – આ સર્વ મન દ્વારાભક્તિપૂર્વક રચીને આપને પ્રસ્તુત કર્યું છે કૃપા કરી આપ તેનો સ્વીકાર કરો.

छ्त्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम् l

वीणाभेरिमृदंगकाहलकला गीतं च नृत्यं तथा l

साष्टांग प्रणति: स्तुतिर्बहुविद्याह्येतत्समस्तं मया l

संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो ll

છત્ર, બે ચામર, પંખા, નિર્મળ દર્પણ, વીણા, ભેરી, મૃદંગ, દુદુંભી એ સર્વ વાદ્યોનુ સંગીત ગીત અને નૃત્ય, સાષ્ટાંગ પ્રણામ તથા નાનાવિધ સ્તુતિ – આ સર્વ હું સંકલ્પથી જ આપને સમર્પિત કરું છું. હે સર્વવ્યાપી ભગવાન ! કૃપા કરીને એનો સ્વીકાર કરો.

आत्मात्वंगिरिजा मति: सहचरा: प्राणा: शरीरं गृहम् l

पूजा ते विषयोपभोगरचना निद्रा समाधि स्थिति: l

संचार: पदयो: प्रदक्षिणविधि: स्तोत्राणि सर्वा गिरो l

यद्यत्कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम् ll

હે શંભુ ! મારો આત્મા એ [સાક્ષાત] આપ જ છો, મારી બુદ્ધિ એ પાર્વતી છે,મારા પ્રાણ [ઈન્દ્રિયો] આપના સેવકગણ છે, મારો દેહ [આપનું] નિવાસસ્થાન [અર્થાત મંદિર] છે, સંપૂર્ણ વિષયભોગની રચના [ઉપભોગ] આપની [ષોડશોપચાર] ‘ પૂજા છે, [જ્યાં આપની સાથે મિલન થાય છે તે] નિદ્રા સમાધિની સ્થિતિ જ છે, પગ દ્વારા હરવું ફરવું એ [આપની] પરિક્રમા જ છે. સર્વ વાણી [જે કાંઈ હું બોલું છું તે] [આપનાં] સ્તોત્ર જ છે. [આ રીતે] હું જે જે પણ કર્મ કરું છું તે તે આપની આરાધના જ છે.

करचरणकृतं वाक्कायजं कर्मजं वा l

श्रवणनयनजं वा मानसंवाऽपराधम् l

विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व l

जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो ll

હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, ચક્ષુ કે મનથી જે અપરાધ થયા હોય તે વિહિત હોય કે અવિહિત; એ સર્વ માટે હે કરુણા સાગર, હે મહાદેવ, હે શંભુ મને ક્ષમા કરો. આપનો જય થાઓ, જય થાઓ.

                                                                                     

 -શ્રી શંકરાચાર્ય

[ગુજરાતીમાં ભષાંતર શ્રી વિદિતાનંદજી મહારાજે કર્યું છે.

 

પુસ્તક:- વન્દે શિવમ શંકરમ]

  નમઃ શિવાય

Thanks to

Nishkarsh.N.Dave





 

ધીરજ, ધર્મ, મિત્ર અરુ નારી. આપદ કાલ પરખીએ ચારી….SANT TULSIDAS AND THANKS TO PRAGNABEN….. April 12, 2012

Filed under: Uncategorized — dhavalrajgeera @ 3:15 am

ધીરજ, ધર્મ, મિત્ર અરુ નારી.
આપદ કાલ પરખીએ ચારી.Image

માટે વિપત્તિનો જ એ સમય હોય છે કે જ્યારે આપણે પોતાની ધીરજ, ધર્મ, મિત્ર અને પત્નીની પરીક્ષા કરી શકીએ છીએ. સુખમાં તો બધાં સાથ આપે છે. જ્યારે દુ:ખમાં સાથ દે તે જ સાચો હિતૈષી છે.

કળયુગમાં થોડુંક દુ:ખ પણ પહાડ સમાન દેખાય છે અને દુ:ખને વશ મોટાભાગે ધર્મ અને ધીરજનો સાથ છુટી જાય છે. અને ધર્મ અને ધીરજનો સાથ છુટતા જ શરૂ થાય છે, વધુ ખરાબ સમય. એવામાં દુ:ખના ભમ્મરમાં ફસાયેલો તે વ્યક્તિના મિત્ર અને તેની પત્ની સાથ આપે, ત્યારે જ તે બચી શકે છે. પરંતુ એવું બહુ જ ઓછું બને છે. માટે આ સમય જ પરીક્ષાનો સમય છે, તે દુ:ખી વ્યક્તિના ધર્મ અને ધીરજની પરીક્ષા અને પરીક્ષા તેના મિત્ર અને પત્નીની.

ધર્મની પરીક્ષા

દુ:ખ કે વિપત્તિના સમયે આપણે એ જોવું જોઈએ કે આપણે કોઈપણ પ્રકારના અધર્મના માર્ગે ન જઈએ. અધર્મનો માર્ગ અર્થાત્ લાંચ, બેઈમાની, દુરાચાર, વ્યભિચાર વગેરે. આપણે આવા અધાર્મિક અને નૈતિક પતનના માર્ગ પર ચાલવાથી બચવું જોઈએ.

ધીરજની પરીક્ષા

આપણી ધીરજ જ આપણને સમાજમાં માન-સમ્માનના શિખર પર પહોંચાડે છે. કોઈ મુશ્કેલી જો આવે તો એવી પરિસ્થિતિમાં ધૈર્ય ધારણ કરીને સાચો નિર્ણય કરવો જોઈએ. આવી કટોકટીની પરિસ્થિતિમાં ગુસ્સો ટાળવો જોઈએ અને અન્યો પર દોષારોપણ ટાળવું જોઈએ.
માતા અનસૂયા સીતાને નારીધર્મની શિક્ષા આપે છે
 
ગ્રહી અનસૂયાકેરાં ચરણ બોલી સીતા સુમધુર વચન;
અર્પી આશિષ ઋષિપત્નીએ એને બેસાડી સ્નેહે સમીપે.
 
દિવ્ય વસન ભૂષણ પહેરાવ્યાં, નિતનૂતન નિર્મળ ચારુ લાગ્યાં;
કહી મનહર મધુ મૃદુ વાણી નારી ધર્મને પ્રેમે વખાણી.
 
માતા ભાઇ પિતા હિતકારી સર્વે મિતપ્રદ રાજકુમારી !
કિન્તુ ભર્તા અમિત ફળ આપે કલેશ બંધ અશાંતિને કાપે.
 
એવા પતિને સેવે ના નારી તે છે અધમ અભાગ નઠારી,
ધર્મ ધીરજ મિત્ર ને નાર ચારે પરખાય આપત્તિકાળ.
 
વૃદ્ધ રોગી નિર્ધન જડ અંધ દીન પતિની સેવા કરી બંધ,
ક્રોધી બધિરને ના આપી માન નારી કરી શકે ના કલ્યાણ.
 
એક ધર્મ નિયમ વ્રત એક તન મન વચને રાખી ટેક
પતિચરણોમાં રાખવો પ્રેમ એથી નારીનું થાય છે ક્ષેમ.
 
(દોહરો)   
પતિવ્રતા સ્ત્રીના કહ્યાં જગમાં ચાર પ્રકાર,
વેદપુરાણે સજ્જને એવો કર્યો વિચાર.
*
ભાવ એ જ ઉત્તમના મનમાં સ્વપ્ને અન્ય નર નથી જગમાં;
મધ્યમ પરપતિ મનથી જાણે પિતા પુત્ર કે બંધુ પ્રમાણે.
 
ધર્મ તથા કુળનીતિ વિચારી રહે નિકૃષ્ટ કહી તે નારી;
ભયવશ અવસર ના મળવાથી અધમ સ્ત્રી રહે પતિવ્રતાશી.
 
પતિવંચક પરપતિ રતિવાળી રૌરવ નરક પડે છે ભારી;
ક્ષણિક અમંગલ સુખને માણે, દુઃખને આગામી ના જાણે.
 
એના સરખી અધમ ના કોઇ, પતિવ્રતધર્મ પાળતી જોઇ
અનાયાસ તે સદગતિ પામે; પતિ પ્રતિકૂળ દુઃખ ના વામે.
 
(દોહરો)  
પતિસેવાથી પરમ ગતિ પામે છે નારી,
તુલસી પ્રિય પ્રભુને બની ધર્મ પરમ પાળી.
 
નામ સ્મરી તુજ પાળશે નારી પતિવ્રતધર્મ,
રામ તને છે પ્રાણપ્રિય છતાં કહ્યો મેં મર્મ.
 
જગહિત માટે વર્ણવી તોપણ સર્વ કથા;
શમી ગઇ સ્નેહે છલ્યાં, સુણતાં શબ્દ વ્યથા.

 

 

પ્રભુ ! હવે મેલો સંતાકૂકડી .!!! April 10, 2012

dhavalrajgeera

પ્રભુ ! હવે મેલો સંતાકૂકડી .!!!
દિશાશૂન્ય હું , ભવરણ ભટકી
પ્રભુ ! હવે મેલો સંતાકૂકડી.

Thy is there and poet knows too.
But,Thy will never be seen ….
Can only be feel…..
Learn to feel by try to touch thy within !!!

Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org

 

Chaitry Punam – Mahavir Jayanti – Hanuman Jayanti April 6, 2012

Filed under: સંત તુલસીદાસ,Hindi Bhajan,Thinking -Faith and God — dhavalrajgeera @ 11:59 am

 

શ્રી … March 31, 2012

Filed under: Uncategorized — dhavalrajgeera @ 4:51 pm
શ્રી રામે તેમને પરાસ્‍ત કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઇ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ. આ રામનવમીના પાવન દિવસે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી જ આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.


લોકાભિરામરણરંગધરં રાજીવનંત્રં રઘુવંશનાથમ્

કારુણ્યરુપં કરુણા કરંતં શ્રી રામચન્દ્રં શરણં પ્રપદ્યે।।

મનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્યિમતાં વરિષ્ઠમ્

વાતાત્મજં વાનર યૂથમુખ્યં શ્રીરામદૃતં શરણં પ્રપદ્યે ।।

રાજીવ નયન ધરેં ધનુ સાયક । ભગત બિપતિ ભંજન સુખદાયક ।।

મંગલ ભવન અમંગલહારી । દ્રવઉસો દશરથ અજિર બિહારી ।

જનકસુતા જગજનનિ જાનકી । અતિસય પ્રિય કરુના નિધાનકી ।

તાકે જુગ પદ કમલ મનાવઉં । જાસુ કૃપાં નિરમલ મતિ પાવઉં ।।

મહાબીર બિનવઉં હનુમાના । રામજાસુ જસ આપ બખાના ।।

પ્રનવઉં પવનકુમાર ખલબન પાવક ગ્યાનઘન ।

જાસુ હૃદય આગાર બસહિં રામસર ચાપધર ।।

કુદ ઇદુ સમદેહ ઉમારગ્મન કરુના અયન ।

જાહિ દીન પર નેહ કરઉ કૃપા મર્દન મયન ।।


કલ્પભેદથી કોઈ ભક્તો ચૈત્ર સુદ 1 મધા નક્ષત્ર માને છે. કોઈ કારતક વદ 14, કોઈ કારતક સુદ 15, કોઈ મંગળવાર તો કોઈ શનિવાર માને છે. પણ ભાવુક ભક્તો માટે પોતાના આરાધ્યદેવ માટે બધી તિથિ શુભ અને શ્રેષ્ઠ છે. ભગવાન શિવ, શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ અને શ્રીરામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે તેમની શ્રીરામને તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ અગિયારમાં રૂદ્રથી શુભતિથિ અને શુભ મૂહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયું. મૂળ અગીયારમાં રૂદ્ર ભગાવન શિવના અંશજ, ભગવાન શ્રી વિષ્ણુની (શ્રી રામના રૂપમાં) સહાયતા માટે પ્રગટ્યા.

 

 

શ્રી રામ શલાકા પ્રશ્નાવલી – From Tulsikrat Ramayan March 30, 2012

Filed under: અંતરની વાણી,Gujarati,Thinking -Faith and God — dhavalrajgeera @ 6:14 pm

શ્રી રામ શલાકા પ્રશ્નાવલી

સુ
પ્ર
બિ
હો
મુ
સુ
નુ
વિ
ધિ
રુ
સિ
સિ
રેં
બસ
હૈ
મં
સુજ
સી
સુ
કુ
ધા
બે
અં
ત્ય
કુ
જો
રિ
કી
હો
સં
રા
પુ
સુ
સી
જે
સં
રે
હો
નિ
ચિ
તુ
કા
મા
મિ
મી
મ્હા
જા
હુ
હીં
જૂ
તા
રા
રે
રી
હ્ર
કા
ખા
જિ
રા
પૂ
નિ
કો
મિ
ગો
ને
મનિ
હિ
રા
રિ
ખિ
જિ
મનિ
જં
સિં
મુ
કૌ
મિ
ધુ
સુ
કા
ગુ
નિ
તી
રિ
ના
પુ
ઢા
કા
તૂ
નુ
સિ
સુ
મ્હા
રા
હિં
સા
લા
ધી
રી
જા
હૂ
હીં
ષા
જૂ
રા
રે

 

વિધિ-શ્રીરામચન્દ્રજી કા ધ્યાન કર અપને પ્રશ્ન કો મન મેં દોહરાયેં। ફિર ઊપર દી ગઈ સારણી મેં સે કિસી એક અક્ષર અંગુલી રખેં। અબ ઉસસે અગલે અક્ષર સે ક્રમશઃ નૌવાં અક્ષર લિખતે જાયેં જબ તક પુનઃ ઉસી જગહ નહીં પહુઁચ જાયેં। ઇસ પ્રકાર એક ચૌપાઈ બનેગી, જો અભીષ્ટ પ્રશ્ન કા ઉત્તર હોગી।

 

સુનુ સિય સત્ય અસીસ હમારી। પૂજિહિ મન કામના તુમ્હારી।

યહ ચૌપાઈ બાલકાણ્ડ મેં શ્રીસીતાજી કે ગૌરીપૂજન કે પ્રસંગ મેં હૈ। ગૌરીજી ને શ્રીસીતાજી કો આશીર્વાદ દિયા હૈ।

ફલઃ- પ્રશ્નકર્ત્તા કા પ્રશ્ન ઉત્તમ હૈ, કાર્ય સિદ્ધ હોગા।

 

પ્રબિસિ નગર કીજૈ સબ કાજા। હૃદય રાખિ કોસલપુર રાજા।

યહ ચૌપાઈ સુન્દરકાણ્ડ મેં હનુમાનજી કે લંકા મેં પ્રવેશ કરને કે સમય કી હૈ।

ફલઃ-ભગવાન્ કા સ્મરણ કરકે કાર્યારમ્ભ કરો, સફલતા મિલેગી।

ઉઘરેં અંત ન હોઇ નિબાહૂ। કાલનેમિ જિમિ રાવન રાહૂ।।

યહ ચૌપાઈ બાલકાણ્ડ કે આરમ્ભ મેં સત્સંગ-વર્ણન કે પ્રસંગ મેં હૈ।

ફલઃ-ઇસ કાર્ય મેં ભલાઈ નહીં હૈ। કાર્ય કી સફલતા મેં સન્દેહ હૈ।

બિધિ બસ સુજન કુસંગત પરહીં। ફનિ મનિ સમ નિજ ગુન અનુસરહીં।।

યહ ચૌપાઈ બાલકાણ્ડ કે આરમ્ભ મેં સત્સંગ-વર્ણન કે પ્રસંગ મેં હૈ।

ફલઃ-ખોટે મનુષ્યોં કા સંગ છોડ઼ દો। કાર્ય કી સફલતા મેં સન્દેહ હૈ।

હોઇ હૈ સોઈ જો રામ રચિ રાખા। કો કરિ તરક બઢ઼ાવહિં સાષા।।

યહ ચૌપાઈ બાલકાણ્ડાન્તર્ગત શિવ ઔર પાર્વતી કે સંવાદ મેં હૈ।

ફલઃ-કાર્ય હોને મેં સન્દેહ હૈ, અતઃ ઉસે ભગવાન્ પર છોડ઼ દેના શ્રેયષ્કર હૈ।

મુદ મંગલમય સંત સમાજૂ। જિમિ જગ જંગમ તીરથ રાજૂ।।

યહ ચૌપાઈ બાલકાણ્ડ મેં સંત-સમાજરુપી તીર્થ કે વર્ણન મેં હૈ।

ફલઃ-પ્રશ્ન ઉત્તમ હૈ। કાર્ય સિદ્ધ હોગા।

ગરલ સુધા રિપુ કરય મિતાઈ। ગોપદ સિંધુ અનલ સિતલાઈ।।

યહ ચૌપાઈ શ્રીહનુમાન્ જી કે લંકા પ્રવેશ કરને કે સમય કી હૈ।

ફલઃ-પ્રશ્ન બહુત શ્રેષ્ઠ હૈ। કાર્ય સફલ હોગા।

બરુન કુબેર સુરેસ સમીરા। રન સનમુખ ધરિ કાહ ન ધીરા।।

યહ ચૌપાઈ લંકાકાણ્ડ મેં રાવન કી મૃત્યુ કે પશ્ચાત્ મન્દોદરી કે વિલાપ કે પ્રસંગ મેં હૈ।

ફલઃ-કાર્ય પૂર્ણ હોને મેં સન્દેહ હૈ।

સુફલ મનોરથ હોહુઁ તુમ્હારે। રામ લખનુ સુનિ ભએ સુખારે।।

યહ ચૌપાઈ બાલકાણ્ડ પુષ્પવાટિકા સે પુષ્પ લાને પર વિશ્વામિત્રજી કા આશીર્વાદ હૈ।

ફલઃ-પ્રશ્ન બહુત ઉત્તમ હૈ। કાર્ય સિદ્ધ હોગા।

આરતી શ્રી રામાયણજી કી
~~~~~~~~~~~~~~~~~
આરતિ શ્રી રામાયણ જી કી ।
કીરતિ કલિત લલિત સિય-પી કી ॥ આરતિ……
ગાવત બ્રહ્માદિક મુનિ નારદ ।
બાલમીક બિજ્ઞાન બિસારદ ॥
સુક સનકાદિ શેષ અરૂ સારદ ।
બરનિ પવનસુત કીરતિ નીકી ॥ આરતિ……
ગાવત વેદ પુરાન અષ્ટદસ ।
છઓ સાસ્ત્ર સબ ગ્રંથન કો રસ ॥
સાર અંસ સમ્મત સબહી કી ॥ આરતિ……
ગાવત સંતત સંભુ ભવાની ।
અરૂ ઘટસંભવ મુનિ બિગ્યાની ॥
વ્યાસ આદિ કવિબર્જ બખાની ।
કાગભુસુંડિ ગરૂડ કે હી કી ॥ આરતિ……
કલિમલ હરનિ વિષય રસ ફીકી ।
સુભગ સિંગાર મુક્તિ જુબતી કી ॥
દલન રોગ ભવ મૂરિ અમી કી ।
તાત માત સબ બિધિ તુલસી કી ॥ આરતિ……

શ્રી રામચરિત માનસ કે સિદ્ધ ‘મન્ત્ર’નિયમ-
માનસ કે દોહે-ચૌપાઈયોં કો સિદ્ધ કરને કા વિધાન યહ હૈ કિ કિસી ભી શુભ દિન કી રાત્રિ કો દસ બજે કે બાદ અષ્ટાંગ હવન કે દ્વારા મન્ત્ર સિદ્ધ કરના ચાહિયે। ફિર જિસ કાર્ય કે લિયે મન્ત્ર-જપ કી આવશ્યકતા હો, ઉસકે લિયે નિત્ય જપ કરના ચાહિયે। વારાણસી મેં ભગવાન્ શંકરજી ને માનસ કી ચૌપાઇયોં કો મન્ત્ર-શક્તિ પ્રદાન કી હૈ-ઇસલિયે વારાણસી કી ઓર મુખ કરકે શંકરજી કો સાક્ષી બનાકર શ્રદ્ધા સે જપ કરના ચાહિયે।
અષ્ટાંગ હવન સામગ્રી
૧॰ ચન્દન કા બુરાદા, ૨॰ તિલ, ૩॰ શુદ્ધ ઘી, ૪॰ ચીની, ૫॰ અગર, ૬॰ તગર, ૭॰ કપૂર, ૮॰ શુદ્ધ કેસર, ૯॰ નાગરમોથા, ૧૦॰ પઞ્ચમેવા, ૧૧॰ જૌ ઔર ૧૨॰ ચાવલ।
જાનને કી બાતેં-
જિસ ઉદ્દેશ્ય કે લિયે જો ચૌપાઈ, દોહા યા સોરઠા જપ કરના બતાયા ગયા હૈ, ઉસકો સિદ્ધ કરને કે લિયે એક દિન હવન કી સામગ્રી સે ઉસકે દ્વારા (ચૌપાઈ, દોહા યા સોરઠા) ૧૦૮ બાર હવન કરના ચાહિયે। યહ હવન કેવલ એક દિન કરના હૈ। મામૂલી શુદ્ધ મિટ્ટી કી વેદી બનાકર ઉસ પર અગ્નિ રખકર ઉસમેં આહુતિ દે દેની ચાહિયે। પ્રત્યેક આહુતિ મેં ચૌપાઈ આદિ કે અન્ત મેં ‘સ્વાહા’ બોલ દેના ચાહિયે।
પ્રત્યેક આહુતિ લગભગ પૌન તોલે કી (સબ ચીજેં મિલાકર) હોની ચાહિયે। ઇસ હિસાબ સે ૧૦૮ આહુતિ કે લિયે એક સેર (૮૦ તોલા) સામગ્રી બના લેની ચાહિયે। કોઈ ચીજ કમ-જ્યાદા હો તો કોઈ આપત્તિ નહીં। પઞ્ચમેવા મેં પિશ્તા, બાદામ, કિશમિશ (દ્રાક્ષા), અખરોટ ઔર કાજૂ લે સકતે હૈં। ઇનમેં સે કોઈ ચીજ ન મિલે તો ઉસકે બદલે નૌજા યા મિશ્રી મિલા સકતે હૈં। કેસર શુદ્ધ ૪ આને ભર હી ડાલને સે કામ ચલ જાયેગા।
હવન કરતે સમય માલા રખને કી આવશ્યકતા ૧૦૮ કી સંખ્યા ગિનને કે લિયે હૈ। બૈઠને કે લિયે આસન ઊન કા યા કુશ કા હોના ચાહિયે। સૂતી કપડ઼ે કા હો તો વહ ધોયા હુઆ પવિત્ર હોના ચાહિયે।
મન્ત્ર સિદ્ધ કરને કે લિયે યદિ લંકાકાણ્ડ કી ચૌપાઈ યા દોહા હો તો ઉસે શનિવાર કો હવન કરકે કરના ચાહિયે। દૂસરે કાણ્ડોં કે ચૌપાઈ-દોહે કિસી ભી દિન હવન કરકે સિદ્ધ કિયે જા સકતે હૈં।
સિદ્ધ કી હુઈ રક્ષા-રેખા કી ચૌપાઈ એક બાર બોલકર જહાઁ બૈઠે હોં, વહાઁ અપને આસન કે ચારોં ઓર ચૌકોર રેખા જલ યા કોયલે સે ખીંચ લેની ચાહિયે। ફિર ઉસ ચૌપાઈ કો ભી ઊપર લિખે અનુસાર ૧૦૮ આહુતિયાઁ દેકર સિદ્ધ કરના ચાહિયે। રક્ષા-રેખા ન ભી ખીંચી જાયે તો ભી આપત્તિ નહીં હૈ। દૂસરે કામ કે લિયે દૂસરા મન્ત્ર સિદ્ધ કરના હો તો ઉસકે લિયે અલગ હવન કરકે કરના હોગા।
એક દિન હવન કરને સે વહ મન્ત્ર સિદ્ધ હો ગયા। ઇસકે બાદ જબ તક કાર્ય સફલ ન હો, તબ તક ઉસ મન્ત્ર (ચૌપાઈ, દોહા) આદિ કા પ્રતિદિન કમ-સે-કમ ૧૦૮ બાર પ્રાતઃકાલ યા રાત્રિ કો, જબ સુવિધા હો, જપ કરતે રહના ચાહિયે।
કોઈ દો-તીન કાર્યોં કે લિયે દો-તીન ચૌપાઇયોં કા અનુષ્ઠાન એક સાથ કરના ચાહેં તો કર સકતે હૈં। પર ઉન ચૌપાઇયોં કો પહલે અલગ-અલગ હવન કરકે સિદ્ધ કર લેના ચાહિયે।

૧॰ વિપત્તિ-નાશ કે લિયે
“રાજિવ નયન ધરેં ધનુ સાયક। ભગત બિપતિ ભંજન સુખદાયક।।”
૨॰ સંકટ-નાશ કે લિયે
“જૌં પ્રભુ દીન દયાલુ કહાવા। આરતિ હરન બેદ જસુ ગાવા।।
જપહિં નામુ જન આરત ભારી। મિટહિં કુસંકટ હોહિં સુખારી।।
દીન દયાલ બિરિદુ સંભારી। હરહુ નાથ મમ સંકટ ભારી।।”
૩॰ કઠિન ક્લેશ નાશ કે લિયે
“હરન કઠિન કલિ કલુષ કલેસૂ। મહામોહ નિસિ દલન દિનેસૂ॥”
૪॰ વિઘ્ન શાંતિ કે લિયે
“સકલ વિઘ્ન વ્યાપહિં નહિં તેહી। રામ સુકૃપાઁ બિલોકહિં જેહી॥”
૫॰ ખેદ નાશ કે લિયે
“જબ તેં રામ બ્યાહિ ઘર આએ। નિત નવ મંગલ મોદ બધાએ॥”
૬॰ ચિન્તા કી સમાપ્તિ કે લિયે
“જય રઘુવંશ બનજ બન ભાનૂ। ગહન દનુજ કુલ દહન કૃશાનૂ॥”
૭॰ વિવિધ રોગોં તથા ઉપદ્રવોં કી શાન્તિ કે લિયે
“દૈહિક દૈવિક ભૌતિક તાપા।રામ રાજ કાહૂહિં નહિ બ્યાપા॥”
૮॰ મસ્તિષ્ક કી પીડ઼ા દૂર કરને કે લિયે
“હનૂમાન અંગદ રન ગાજે। હાઁક સુનત રજનીચર ભાજે।।”
૯॰ વિષ નાશ કે લિયે
“નામ પ્રભાઉ જાન સિવ નીકો। કાલકૂટ ફલુ દીન્હ અમી કો।।”
૧૦॰ અકાલ મૃત્યુ નિવારણ કે લિયે
“નામ પાહરુ દિવસ નિસિ ધ્યાન તુમ્હાર કપાટ।
લોચન નિજ પદ જંત્રિત જાહિં પ્રાન કેહિ બાટ।।”
૧૧॰ સભી તરહ કી આપત્તિ કે વિનાશ કે લિયે / ભૂત ભગાને કે લિયે
“પ્રનવઉઁ પવન કુમાર,ખલ બન પાવક ગ્યાન ઘન।
જાસુ હ્રદયઁ આગાર, બસહિં રામ સર ચાપ ધર॥”
૧૨॰ નજર ઝાડ઼ને કે લિયે
“સ્યામ ગૌર સુંદર દોઉ જોરી। નિરખહિં છબિ જનનીં તૃન તોરી।।”
૧૩॰ ખોયી હુઈ વસ્તુ પુનઃ પ્રાપ્ત કરને કે લિએ
“ગઈ બહોર ગરીબ નેવાજૂ। સરલ સબલ સાહિબ રઘુરાજૂ।।”
૧૪॰ જીવિકા પ્રાપ્તિ કેલિયે
“બિસ્વ ભરણ પોષન કર જોઈ। તાકર નામ ભરત જસ હોઈ।।”
૧૫॰ દરિદ્રતા મિટાને કે લિયે
“અતિથિ પૂજ્ય પ્રિયતમ પુરારિ કે। કામદ ધન દારિદ દવારિ કે।।”
૧૬॰ લક્ષ્મી પ્રાપ્તિ કે લિયે
“જિમિ સરિતા સાગર મહુઁ જાહી। જદ્યપિ તાહિ કામના નાહીં।।
તિમિ સુખ સંપતિ બિનહિં બોલાએઁ। ધરમસીલ પહિં જાહિં સુભાએઁ।।”
૧૭॰ પુત્ર પ્રાપ્તિ કે લિયે
“પ્રેમ મગન કૌસલ્યા નિસિદિન જાત ન જાન।
સુત સનેહ બસ માતા બાલચરિત કર ગાન।।’
૧૮॰ સમ્પત્તિ કી પ્રાપ્તિ કે લિયે
“જે સકામ નર સુનહિ જે ગાવહિ।સુખ સંપત્તિ નાના વિધિ પાવહિ।।”
૧૯॰ ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરને કે લિયે
“સાધક નામ જપહિં લય લાએઁ। હોહિં સિદ્ધ અનિમાદિક પાએઁ।।”
૨૦॰ સર્વ-સુખ-પ્રાપ્તિ કે લિયે
સુનહિં બિમુક્ત બિરત અરુ બિષઈ। લહહિં ભગતિ ગતિ સંપતિ નઈ।।
૨૧॰ મનોરથ-સિદ્ધિ કે લિયે
“ભવ ભેષજ રઘુનાથ જસુ સુનહિં જે નર અરુ નારિ।
તિન્હ કર સકલ મનોરથ સિદ્ધ કરહિં ત્રિસિરારિ।।”
૨૨॰ કુશલ-ક્ષેમ કે લિયે
“ભુવન ચારિદસ ભરા ઉછાહૂ। જનકસુતા રઘુબીર બિઆહૂ।।”
૨૩॰ મુકદમા જીતને કે લિયે
“પવન તનય બલ પવન સમાના। બુધિ બિબેક બિગ્યાન નિધાના।।”
૨૪॰ શત્રુ કે સામને જાને કે લિયે
“કર સારંગ સાજિ કટિ ભાથા। અરિદલ દલન ચલે રઘુનાથા॥”
૨૫॰ શત્રુ કો મિત્ર બનાને કે લિયે
“ગરલ સુધા રિપુ કરહિં મિતાઈ। ગોપદ સિંધુ અનલ સિતલાઈ।।”
૨૬॰ શત્રુતાનાશ કે લિયે
“બયરુ ન કર કાહૂ સન કોઈ। રામ પ્રતાપ વિષમતા ખોઈ॥”
૨૭॰ વાર્તાલાપ મેં સફલતા કે લિયે
“તેહિ અવસર સુનિ સિવ ધનુ ભંગા। આયઉ ભૃગુકુલ કમલ પતંગા॥”
૨૮॰ વિવાહ કે લિયે
“તબ જનક પાઇ વશિષ્ઠ આયસુ બ્યાહ સાજિ સઁવારિ કૈ।
માંડવી શ્રુતકીરતિ ઉરમિલા, કુઁઅરિ લઈ હઁકારિ કૈ॥”
૨૯॰ યાત્રા સફલ હોને કે લિયે
“પ્રબિસિ નગર કીજૈ સબ કાજા। હ્રદયઁ રાખિ કોસલપુર રાજા॥”
૩૦॰ પરીક્ષા / શિક્ષા કી સફલતા કે લિયે
“જેહિ પર કૃપા કરહિં જનુ જાની। કબિ ઉર અજિર નચાવહિં બાની॥
મોરિ સુધારિહિ સો સબ ભાઁતી। જાસુ કૃપા નહિં કૃપાઁ અઘાતી॥”
૩૧॰ આકર્ષણ કે લિયે
“જેહિ કેં જેહિ પર સત્ય સનેહૂ। સો તેહિ મિલઇ ન કછુ સંદેહૂ॥”
૩૨॰ સ્નાન સે પુણ્ય-લાભ કે લિયે
“સુનિ સમુઝહિં જન મુદિત મન મજ્જહિં અતિ અનુરાગ।
લહહિં ચારિ ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ।।”
૩૩॰ નિન્દા કી નિવૃત્તિ કે લિયે
“રામ કૃપાઁ અવરેબ સુધારી। બિબુધ ધારિ ભઇ ગુનદ ગોહારી।।
૩૪॰ વિદ્યા પ્રાપ્તિ કે લિયે
ગુરુ ગૃહઁ ગએ પઢ઼ન રઘુરાઈ। અલપ કાલ વિદ્યા સબ આઈ॥
૩૫॰ ઉત્સવ હોને કે લિયે
“સિય રઘુબીર બિબાહુ જે સપ્રેમ ગાવહિં સુનહિં।
તિન્હ કહુઁ સદા ઉછાહુ મંગલાયતન રામ જસુ।।”
૩૬॰ યજ્ઞોપવીત ધારણ કરકે ઉસે સુરક્ષિત રખને કે લિયે
“જુગુતિ બેધિ પુનિ પોહિઅહિં રામચરિત બર તાગ।
પહિરહિં સજ્જન બિમલ ઉર સોભા અતિ અનુરાગ।।”
૩૭॰ પ્રેમ બઢાને કે લિયે
સબ નર કરહિં પરસ્પર પ્રીતી। ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતી॥
૩૮॰ કાતર કી રક્ષા કે લિયે
“મોરેં હિત હરિ સમ નહિં કોઊ। એહિં અવસર સહાય સોઇ હોઊ।।”
૩૯॰ ભગવત્સ્મરણ કરતે હુએ આરામ સે મરને કે લિયે
રામચરન દૃઢ પ્રીતિ કરિ બાલિ કીન્હ તનુ ત્યાગ ।
સુમન માલ જિમિ કંઠ તેં ગિરત ન જાનઇ નાગ ॥
૪૦॰ વિચાર શુદ્ધ કરને કે લિયે
“તાકે જુગ પદ કમલ મનાઉઁ। જાસુ કૃપાઁ નિરમલ મતિ પાવઉઁ।।”
૪૧॰ સંશય-નિવૃત્તિ કે લિયે
“રામ કથા સુંદર કરતારી। સંસય બિહગ ઉડ઼ાવનિહારી।।”
૪૨॰ ઈશ્વર સે અપરાધ ક્ષમા કરાને કે લિયે
” અનુચિત બહુત કહેઉઁ અગ્યાતા। છમહુ છમા મંદિર દોઉ ભ્રાતા।।”
૪૩॰ વિરક્તિ કે લિયે
“ભરત ચરિત કરિ નેમુ તુલસી જે સાદર સુનહિં।
સીય રામ પદ પ્રેમુ અવસિ હોઇ ભવ રસ બિરતિ।।”
૪૪॰ જ્ઞાન-પ્રાપ્તિ કે લિયે
“છિતિ જલ પાવક ગગન સમીરા। પંચ રચિત અતિ અધમ સરીરા।।”
૪૫॰ ભક્તિ કી પ્રાપ્તિ કે લિયે
“ભગત કલ્પતરુ પ્રનત હિત કૃપાસિંધુ સુખધામ।
સોઇ નિજ ભગતિ મોહિ પ્રભુ દેહુ દયા કરિ રામ।।”
૪૬॰ શ્રીહનુમાન્ જી કો પ્રસન્ન કરને કે લિયે
“સુમિરિ પવનસુત પાવન નામૂ। અપનેં બસ કરિ રાખે રામૂ।।”
૪૭॰ મોક્ષ-પ્રાપ્તિ કે લિયે
“સત્યસંધ છાઁડ઼ે સર લચ્છા। કાલ સર્પ જનુ ચલે સપચ્છા।।”
૪૮॰ શ્રી સીતારામ કે દર્શન કે લિયે
“નીલ સરોરુહ નીલ મનિ નીલ નીલધર શ્યામ ।
લાજહિ તન સોભા નિરખિ કોટિ કોટિ સત કામ ॥”
૪૯॰ શ્રીજાનકીજી કે દર્શન કે લિયે
“જનકસુતા જગજનનિ જાનકી। અતિસય પ્રિય કરુનાનિધાન કી।।”
૫૦॰ શ્રીરામચન્દ્રજી કો વશ મેં કરને કે લિયે
“કેહરિ કટિ પટ પીતધર સુષમા સીલ નિધાન।
દેખિ ભાનુકુલ ભૂષનહિ બિસરા સખિન્હ અપાન।।”
૫૧॰ સહજ સ્વરુપ દર્શન કે લિયે
“ભગત બછલ પ્રભુ કૃપા નિધાના। બિસ્વબાસ પ્રગટે ભગવાના।।”

 

(કલ્યાણ સે સાભાર ઉદ્ધૃત)

Thanks to Pragnaben and The E Mail….

 

 

“I TELL YOU” – Life at 90 ** Father C.G.Valles,s.j. March 22, 2012

Filed under: 'Carlos G. Vallés',અંતરની વાણી,ENGLISH — dhavalrajgeera @ 10:38 am

[This is what I spoke the other day at the celebration of the 90th birthday of a friend.]

I am qualified to speak as I too am approaching the figure, and also because I organized in its day the celebration of my mother’s 90th birthday, so that I already have some experience in the matter. I was then in India, and my mother wrote to me saying that few people reach 100, and so we should celebrate her 90 just in case. Then, of course, she went on and lived till the age of 102. So get ready, Mari Ros, because you still have a long way to go. This feast today will be the rehearsal for your feast of 100 years!

You have been a professor, Mari Ros, as I’ve been, and so I know the blessings of our profession as you do. The first is the memory, affection, recognition our students manifest, directly or indirectly, along so many years. Many anecdotes remain in our memory, and I’m just going to give a couple of them to make the point.

I was teaching a class of 110 students, which is quite a number. The classroom was an amphitheater, and the girls traditionally occupied the first rows, with the boys seated behind. In front of me, right in the middle of the first row, used to seat a bright girl, Ila Shah, who was the first to register understanding in her alert face. She went through her mathematics gloriously year by year, and left the college at the end. Not very long after that, I received in the mail an invitation card. Her wedding. I always did my best to attend old students’ weddings as I knew how much they appreciated the presence of an old teacher and his blessing. There she was, resplendent in her bride’s attire. She touched my feet and bent her head while I gently touched it in blessing. Then I teased her in jest. “Let’s revise some trigonometry. Can you tell me what sine square of theta plus cosine square of theta is? She laughed my question away. I remonstrated: “So you have forgotten all the mathematics I taught you?” To which she answered at once: “Yes, I have forgotten all of mathematics. But the mathematics teacher I’ll never forget!” I haven’t forgotten her either.

The day the new course began I made it a point to stand at the gate of the college to welcome the students, greeting back the old ones and making a first acquaintance with the new. I would ask them their manes, the place they were coming from, the courses and subjects they wanted to take, and sometimes I added a more loaded question at the end: “What is your aim in coming now to college after school?” Most answers were commonplace, but once a boy got serious on hearing my question, and answered with another question: “Shall I tell you?” – “Yes, if you like to.” He began his story: “My mother died when I was very small, only two years old. No picture of her had been kept, and so I don’t even know her face. And her sickness was not so serious, it was TB, which could have been cured, but there was no doctor in my village, they were late in realizing the seriousness of the case, they took her in a bullock-cart to the nearest town, but by then they could do nothing and she died. That has given me great pain which is always with me. Now I’ve worked hard at school, I’ve come to a good college for my Pre-Science course so that I can get admission into medical college and become a doctor. And then, if my mother died because there was no good doctor in our village, I’ll see to it that small children do not lose their mothers in the village where I am.

Another boy, with problems at home, would come often to unburden himself with me, and once he told me: “I don’t understand it, but I feel greater confidence and affection with you than with my own father.” And he added to my surprise: “Of course, in the last incarnation you must have been my father, and I your son.”

Apart from the students’ recognition and affection, another great blessing of the teacher is just the pleasure of teaching. To prove an important mathematical theorem to a large class of gifted students is a privilege few can enjoy. I just mention one such experience. The theorem on “The necessary and sufficient condition for the existence of the inverse function of a complex variable function” is a theorem that takes a full hour to explain on the blackboard to a class. Equation after equation, blackboard after blackboard, step after step the theorem goes on taking shape with the suspense of an Agatha Christie novel. I had left the result to be obtained written on the upper corner of the blackboard to the left, and at the end I wrote the final result we had obtained and pointed at the first I had left in the upper corner. They were identical. At that moment the bell rung for the end of the class, and the students broke into applause. Those days are never forgotten.

G. H. Hardy was the best know English mathematician of the last century, and the Gujarat University commissioned me to translate into Gujarati his famous treatise “A Course of Pure Mathematics”, which was quite a job for me as I had written nothing in the language so far, but which precisely introduced me into the ways or writing in Gujarati and led me to a writing career, which in time became more important to me than my mathematical work. Hardy established rigor in mathematical proofs and worked for the cause “with the zeal of a missionary preaching the Bible to cannibals” as he wrote. He was an atheist and called himself “God’s personal enemy”, which is not quite denying God’s existence, and he used to say wryly that, “It’s rather unfortunate that some of the happiest hours of my life should have been spent within sound of a Roman Catholic Church”. That lack of religious belief did cast a shadow on his otherwise inspiring life, and he ended his autobiography “A Mathematician’s Apology” with these sad words: “I have never done anything ‘useful’. No discovery of mine has made, or is likely to make, directly or indirectly, for good or ill, the least difference to the amenity of the world. I have helped to train other mathematicians, but mathematicians of the same kind as myself, and their work has been, so far at any rate as I have helped them to it, as useless as my own. Judged by all practical standards, the value of my mathematical life is nil; and outside mathematics it is trivial anyhow. I have just one chance of escaping a verdict of complete triviality, that I may be judged to have created something worth creating. And that I have created something is undeniable; the question is about its value.” That unjustified pessimism led him to attempt suicide, and to comment, as he did not succeed in his attempt, that he had not been good even at that. Sad episode that reminds us that mathematics by themselves are not enough. Something else is needed to give value to life, and this is the point I wanted to make.

I’ll tell you, Mari Ros, the best anecdote of my life as a teacher, which also reflects yours, even if your students may not have expressly told you that, but your influence did remain with them and you know it. Some of my students went on to become mathematics teachers themselves. The matric exam to join college those days was very tough. It was a written exam and the examiner did not know who had written the paper he was correcting, neither did the student know who was correcting his paper. Everything went by numbers without names. But there were ways and means, and an old student of mine, who was an examiner for the matric exam, received one day the visit of a man who told him he was the father of a student who knew that his paper had come to him for its valuation. His son, he explained, was quite bright, but had been confused at the exam and had written badly. So he requested the examiner to give passing marks to his son… for a consideration. The examiner answered him: “How do you propose to me such an indignity? Don’t you know that I am Fr Valles’ student?”

Life goes on, Mari Ros, and we with it. There are three things we, at our age, can do to keep in good shape. First: walking. A while every day, with or without a stick, with or without a companion, far or near, but every day without fail. Second: reading, keeping abreast of news, commenting them, discussing them. Third: social relations. Family, friends, meetings, visits. Contact with those who love us keeps us alive and joyful.

These are my memories. Mari Ros, parallel to yours. They have been your life all these 90 years and they bring you now the joy and satisfaction to have lived them out. When I saw your photograph in the program for today’s function, I mentioned to others what a fine portrait of yours it was, but they told me it was no special photograph, but just a passport photo of yours enlarged. Everybody comes out badly in a passport photo, but yours is the best passport photo I’ve seen in my life. Keep that smile forever.

(Last change: 15.03.2012)
(Next change: 01.04.2012)
 

“Quotes…. ‘Collection we like’ – Tulsidal – Dhavalrajgeera March 10, 2012

Filed under: અંતરની વાણી,ENGLISH — dhavalrajgeera @ 2:42 pm

Well Done is better than well said.

Benjamin  Franklin

You know you are getting old when candles cost more than the cake.

Bob Hope.

Help others get ahead.You will always stand taller with someone else on your shoulders.

Bob Moawad.

Words, once they are printed, have a life of their own.

Carol Burnett

Live to that your friends can defend you but never have to.

Arnold H. Glasgow.

Editor

Tulsidal – Dhavalrajgeera

Image